નવસારી જીલ્લામાં બદલીનો “ગંજીપો” : ગણેશ વિસર્જન પૂર્ણ થતાં જ 10 પોલીસ ઈન્સ્પેક્ટરની આંતરિક બદલી…
નવસારી જિલ્લામાં ગણેશ વિસર્જન પૂર્ણ થતાં જ નવસારી જિલ્લા પોલીસવડા સુશીલ અગ્રવાલ દ્વારા બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે.
નવસારી જિલ્લામાં ગણેશ વિસર્જન પૂર્ણ થતાં જ નવસારી જિલ્લા પોલીસવડા સુશીલ અગ્રવાલ દ્વારા બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે.
ભરૂચ | ગુજરાત | Featured | સમાચાર, અંકલેશ્વર શહેર તેમજ જીઆઇડીસી વિસ્તારમાં સ્થાપિત શ્રીજીની પ્રતિમાઓનું કૃત્રિમકુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કોઈ અનીરછનીય બનાવ ન બને
સુરત શહેરમાં સૈયદપુરા ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ દ્વારા વધુ સતર્કતા દાખવીને તહેવારોમાં શાંતિ સલામતી અને સુરક્ષા જળવાય રહે તે માટે તૈયારી ઓ પૂર્ણ કરી છે.
ભરૂચમાં ઈદે મિલાદ અને ગણેશ મહોત્સવના પર્વને લઈને ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશનમાં ગણેશ વિસર્જન અને ઈદ એ મિલાદને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.
ગુજરાત રાજ્યમાં તહેવારો દરમિયાન કોમી છમકલાની ઘટના બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ અને અંકલેશ્વરમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત | Featured | સમાચાર, વલસાડ શહેરમાં એક મોબાઇલની દુકાનમાં પથ્થરમારો થતાં દોડધામ મચી,એક મોબાઈલ શોપમાં કોઈ કારણસર કોઇ વ્યક્તિએ પથ્થરમારો કર્યો
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની SOUમાં તિરાડો પડી હોવા અંગેની એક સોશિયલ મીડિયા યુઝર્સે પોસ્ટ કરી હતી.