ભરૂચ: જંબુસરના ખાનપુરી ભાગોળ વિસ્તારમાં યુવાને ગળેફાંસો લગાવી આપઘાત કરતા ચકચાર,પોલીસ તપાસ શરૂ
ભરૂચના જંબુસરના ખાનપુરી ભાગોળ વિસ્તારમાં યુવાને ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચના જંબુસરના ખાનપુરી ભાગોળ વિસ્તારમાં યુવાને ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પર બાતમીના આધારે પાણશીણા પોલીસે મોબાઇલ ચોરી કરતી ગેંગની બે મહિલાઓની ધરપકડ કરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં ધામધૂમપૂર્વક ભત્રીજીના લગ્ન કરવાની ઈર્ષા રાખી પાડોશીઓએ કાકાની હત્યા નિપજાવી હતી. સમગ્ર મામલે પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે
અંકલેશ્વરના નોબેલ માર્કેટ પાછળ ભડકોદ્રા ગામની સીમમાં ઝાડ ઉપર ફાંસો લગાવી ઉમરપાડા તાલુકાના યુવાને અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
અંકલેશ્વર શહેર બી ડીવીઝન પોલીસ ઈન્સ્પેક્ટર વિ.કે. ભુતીયાએ નાસતા ફરતા આરોપીઓની માહીતી એકત્રીત કરાવી આરોપીઓને શોધી કાઢી જરૂરી કાર્યવાહી ક૨વા માર્ગદર્શન આપ્યું હતું
વાલિયા પોલીસ મથકના આર્મ્સ એક્ટના ગુનાના આરોપીઓ બ્રીજભુષણ બુટુલ મીથીલાધીશ પાડે અને સંતોષસીંગ અમલાસિંગ રાજપુતની ધરપકડ કરવાની બાકી હતી.
સુરત શહેર પોલીસ તંત્રને સમયની માંગ સાથે અપડેટ કરવામાં આવ્યું છે,રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સેલ્ફ બેલેન્સિંગ ઈ-બાઈકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
પોલીસે સૈફ અલી ખાન કેસમાં કરીના કપૂરનું નિવેદન પણ નોંધ્યું છે. કરીનાએ જણાવ્યું કે તે રાત્રે શું થયું. હુમલો થયો ત્યારે કરીના કપૂર ઘરે હતી કે નહીં તે પ્રશ્ન હજુ પણ ઉભો હતો. હવે આનો જવાબ પણ મળી ગયો છે. ચાલો જાણીએ બેબોએ શું કહ્યું.