ગીર સોમનાથ: તલાલા પંથકમાં વીજકંપનીની બેદરકારીના કારણે ખેડૂતોને મુશ્કેલી !
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકના ખેડૂતો વીજ તંત્રના વાકે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સરકાર દ્વારા 8 કલાક વીજળી આપવાના દાવા કરવામાં આવી રહ્યા છે
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકના ખેડૂતો વીજ તંત્રના વાકે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સરકાર દ્વારા 8 કલાક વીજળી આપવાના દાવા કરવામાં આવી રહ્યા છે
ભરૂચના નેત્રંગના ફુલવાડી ગામે વીજકંપનીનું સબસ્ટેશન બનાવાનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે આ બાબતે ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
અંકલેશ્વર શાલીમાર એપાર્ટમેન્ટમાં મહિલાએ વીજ બિલ ભર્યું હોવા છતાં વીજ કંપની દ્વારા કનેક્શન કાપી નાખી ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે તેવો કિસ્સો સામે આવ્યો છે.
નગરપાલિકાનું વૉટર વર્કસનું ૨.૨૦ કરોડનું બિલ બાકી પડતા દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ આમોદ નગરના સ્ટ્રીટ લાઈટના ૨૩ જોડાણો કાપી નાખતા આમોદ નગરમાં અંધારપટ છવાઈ ગયો છે
ઊર્જા વિકાસ નિગમના કર્મીઓ માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા વીજ કંપનીના કર્મચારીઓ 5 વર્ષના ફિક્સ પગારનાસમયગાળમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
GUVNLની સબ્સીડરી કંપની GETCOના વિવિધ પ્રાઈવેટ કંપનીઓને આઉટસોર્સ કરેલ સબસ્ટેશનોમા કામ કરતા સ્કીલ્ડ કર્મચારીઓને છેલ્લા કેટલાક વર્ષો થી ફક્ત 7000 થી 8000 ના પગાર ધોરણ મા કામ કરી રહ્યા છે
તાલુકાના થામ ગામે વીજ વાયરો તૂટી પડતા 4 જેટલા પશુઓના મોત થયા હતા. જેના પગલે પશુપાલકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.