સાબરકાંઠા: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતથી પ્રેરાય 62 વર્ષના ખેડૂત કરે છે પ્રાકૃતિક ખેતી, મેળવ્યુ મબલખ ઉત્પાદન
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મેમદપુર ગામના ૬૨ વર્ષીય ખેડૂતે પ્રાકૃતિક ખેતીમાં મહારથ મેળવી છે. પરંપરાગત ઢબથી અલગ અને રસાયણમુક્ત ખેતી કરવાના આશયથી છેલ્લા ૬ વર્ષથી પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે.