સુરત : ભારે વરસાદના કારણે જહાંગીરપુરા બ્રિજનો ભાગ બેસી ગયો, કીમની દુકાનોમાં પણ ઘુસ્યાં પાણી
છેલ્લા 3 દિવસથી સુરત શહેર તથા જીલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભારે વરસાદના કારણે સુરતના જહાંગીરપુરા બ્રિજનો ભાગ બેસી જતાં અનેક વાહનચાલકો અટવાયા હતા.