નર્મદા : SOU ખાતે હોળી-ધૂળેટી પહેલા પ્રવાસીઓ માટે કેસૂડા ટુરનો પ્રારંભ, મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
રાજપીપળા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવતા લોકો કેશુડાનું મહત્વ જાણે અને કેશુડાની બનાવટ લઈ જાય એ હેતુથી કેશુડા ટૂરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
રાજપીપળા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવતા લોકો કેશુડાનું મહત્વ જાણે અને કેશુડાની બનાવટ લઈ જાય એ હેતુથી કેશુડા ટૂરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ મોદી જ્યારે બે વર્ષ બાદ ગુજરાત આવી રહ્યા છે. ત્યારે શુક્રવારે સવારે 11 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર આગામી 11 અને 12 માર્ચે ગુજરાત આવી રહ્યા છે. જેને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
વડોદરા શહેરી વિસ્તારના ૧૨મા ગરીબ કલ્યાણ મેળામાં રૂ.૨૪૭ કરોડથી વધુ રકમના લાભોનું મંત્રી અને પદાધિકારીઓના હસ્તે વિતરણ કરાયું
પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરની ખાનગી કંપનીમાં મેન્ટેનન્સ મેનેજર તરીકે ફરજ બજાવતા ઇજનેર યુવકે પોતાની નવરાશની પળોમાં બેટરીથી ચાલતી ઇ-બાઇક બનાવી છે.
આજે ભારતનો 73મો ગણતંત્ર દિવસ છે, ત્યારે દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજયોની ચુંટણી પહેલાં ભાજપે વડાપ્રધાનની સુરક્ષામાં થયેલી ચુંકને મુદ્દો બનાવી દીધો છે.