ગુજરાતનર્મદા : SOU ખાતે હોળી-ધૂળેટી પહેલા પ્રવાસીઓ માટે કેસૂડા ટુરનો પ્રારંભ, મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા રાજપીપળા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવતા લોકો કેશુડાનું મહત્વ જાણે અને કેશુડાની બનાવટ લઈ જાય એ હેતુથી કેશુડા ટૂરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. By Connect Gujarat 14 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા લોકો આતુર, જુવો કેવી છે તૈયારીઓ વડાપ્રધાન નરેન્દ મોદી જ્યારે બે વર્ષ બાદ ગુજરાત આવી રહ્યા છે. ત્યારે શુક્રવારે સવારે 11 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે. By Connect Gujarat 10 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : પીએમ મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ શરૂ,જાણો મોદીનું બે દિવશીય શેડ્યુલ.. વડાપ્રધાન નરેન્દ્ર આગામી 11 અને 12 માર્ચે ગુજરાત આવી રહ્યા છે. જેને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. By Connect Gujarat 10 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : ગરીબ કલ્યાણ મેળામાં 1,355 લાભાર્થીઓને રૂ. 247 કરોડના સહાય લાભો એનાયત કરાયા… વડોદરા શહેરી વિસ્તારના ૧૨મા ગરીબ કલ્યાણ મેળામાં રૂ.૨૪૭ કરોડથી વધુ રકમના લાભોનું મંત્રી અને પદાધિકારીઓના હસ્તે વિતરણ કરાયું By Connect Gujarat 26 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપંચમહાલ : ભંગાર બાઇકમાંથી ઈજનેર યુવકે બનાવી બેટરીથી ચાલતી બાઇક, જુઓ ઇ-બાઇકની ખાસિયત... પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરની ખાનગી કંપનીમાં મેન્ટેનન્સ મેનેજર તરીકે ફરજ બજાવતા ઇજનેર યુવકે પોતાની નવરાશની પળોમાં બેટરીથી ચાલતી ઇ-બાઇક બનાવી છે. By Connect Gujarat 12 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn
દેશદિલ્હી : PM નરેન્દ્ર મોદીના હસ્તે ધ્વજવંદન, રાજપથ પર વિવિધ રાજ્યોના ટેબલોની ઝાંખી રજૂ કરાય આજે ભારતનો 73મો ગણતંત્ર દિવસ છે, ત્યારે દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 26 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : પંજાબમાં વડાપ્રધાનની સુરક્ષામાં ચુક, વેજલપુરમાં ભાજપના ધરણા ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજયોની ચુંટણી પહેલાં ભાજપે વડાપ્રધાનની સુરક્ષામાં થયેલી ચુંકને મુદ્દો બનાવી દીધો છે. By Connect Gujarat 09 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા : દેશના ગામડાઓમાં વીજળી પહોચાડવાનું કામ વડાપ્રધાને કર્યું છે : ડો. અનિલ જૈન નર્મદા જિલ્લાના રાજપીપળા ટાઉન હોલ ખાતે ભાજપ કિશાન મોરચાની કારોબારી બેઠક યોજવામાં આવી હતી. By Connect Gujarat 07 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : જુઓ, દેશમાં વધતી મોંઘવારી મુદ્દે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ શું કહ્યું..! કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ગુજરાત કોંગ્રેસના મીડિયા ઇન્ચાર્જ પવન ખેરાએ અમદાવાદની મુલાકાત લીધી હતી, By Connect Gujarat 02 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn