Connect Gujarat

You Searched For "#Procession"

ઉત્તરાખંડ : પૌડી ગઢવાલ જિલ્લામાં સરઘસથી ભરેલી બસ 500 મીટર ઊંડી ખીણમાં ખાબકી, 25 લોકોના મોત

5 Oct 2022 4:07 AM GMT
ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લામાં મંગળવારે મોડી સાંજે સરઘસથી ભરેલી બસ 500 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ બસમાં લગભગ 45 થી 50 લોકો સવાર હોવાનું કહેવાય...

કરછ: રાજકીય આગેવાન તારાચંદ છેડાનું નિધન,પાલખી યાત્રામાં અગ્રગણ્ય આગેવાનો જોડાયા

24 April 2022 8:19 AM GMT
રાજકીય આગેવાન અને ભાજપના નેતા તારાચંદ છેડાનું નિધન થતાં તેઓની પાલખી યાત્રામાં જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સહિતના ઉદ્યોગપતિઓ અને રાજકીય આગેવાનો જોડાયા...

આણંદ : ખંભાતમાં શોભાયાત્રા પર પથ્થરમારો 16 શખ્સોનું પૂર્વ આયોજીત "કાવતરું", તપાસ અર્થે SITની રચના

13 April 2022 5:14 PM GMT
રામનવમીએ ખંભાતમાં થયેલા પથ્થરમારાનો મામલો રજાક ઉર્ફે મૌલવીએ હિંસાના કાવતરાનું કર્યું પ્લાનિંગ મુખ્ય 6 આરોપીઓએ કાવતરાને આપ્યો હતો અંજામ

બંગાળ, ગુજરાત, ઝારખંડ અને મધ્યપ્રદેશમાં રામનવમી શોભા યાત્રા દરમિયાન પથ્થરમારો, હિંસામાં એકનું મોત

11 April 2022 7:46 AM GMT
રામ નવમીની શોભાયાત્રા દરમિયાન દેશના છ રાજ્યોમાં ભારે હંગામો થયો હતો.

અંબાજીમાં આવતીકાલથી રૂડો અવસર, જૂનાગઢની લીલી પરિક્રમાની જેમ ગબ્બર ખાતે પણ પરિક્રમાનો થશે પ્રારંભ

7 April 2022 6:15 AM GMT
જૂનાગઢની લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે પણ પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવનાર છે.

નર્મદા : રાજપીપળામાં નિર્માણ પામેલ ભવ્ય મિરેકલ હવેલીનું NRI બક્ષી પરિવાર દ્વારા લોકાર્પણ કરાયું...

23 Dec 2021 7:27 AM GMT
નર્મદા જિલ્લાના રાજપીપળામાં અંદાજીત 6 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત ભવ્ય મિરેકલ હવેલીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું,

ભરૂચ : નર્મદાની માટીમાંથી બનેલા મેઘરાજાનું નર્મદાના જળમાં જ વિસર્જન

1 Sep 2021 2:38 PM GMT
દિવાસાના દિનથી ભરૂચ નું આતિથ્ય માણી રહેલા મેઘરાજને દશમના દિવસે વિદાય અપાવામાં આવી હતી. મેઘરાજાની વિદાયની સાથે મેઘરાજાના મેળાનું સમાપન થયું હતું.