Home > procession
You Searched For "#Procession"
પંચમહાલ:શ્રાવણના પ્રથમ સોમવારે ગોધરાથી મરડેશ્વર મહાદેવ મંદિર સુધી કાઢવામાં આવેલી કાવડયાત્રા બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠી
21 Aug 2023 4:09 PM GMTપવિત્ર શ્રાવણ મહિનાની શરુઆત થઈ ગઈ છે. પ્રથમવાર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાવડયાત્રાનુ આયોજન કરવામા આવ્યુ હતુ.ગોધરા શહેરના લાલબાગ ટેકરી મંદિરથી શહેરા...
ભાવનગર: પાલિતાણામાં ભગવાન શ્રીકૃષ્ણની 25મી શોભાયાત્રા નિકળશે,તડામાર તૈયારી કરવામાં આવી શરૂ
17 Aug 2023 10:39 AM GMTપાલીતાણામાં નિકળનારી ભગવાન શ્રીકૃષ્ણની 25મી શોભાયાત્રાના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે
સાબરકાંઠા: હિમતનગરમાં સિંધી સમાજની વાડી ખાતેથી વિશાળ શોભાયાત્રાનું કરવામાં આવ્યું આયોજન
14 Aug 2023 9:57 AM GMTહિમતનગરમાં સિંધી સમાજના ભાઈઓના ઘરે ૪૦ દિવસ સુધી ઇષ્ટદેવ ઝૂલેલાલ ભગવાન નિમિતે માટકીમાં પાણી ભરીને મુકવામાં આવે છે
સાબરકાંઠા: હરિયાણામાં શોભાયાત્રા પર થયેલ હુમલા બાબતે VHPનું વિરોધ પ્રદર્શન
3 Aug 2023 7:15 AM GMTવિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હરિયાણાના મેવાત પ્રાંતમાં શોભાયાત્રા ઉપર કરાયેલ હુમલાને લઈને વિરોધ કરીને પૂતળા દહન કરવામાં આવી રહ્યા છે.
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પ્રસાદી રૂપે આપવામાં આવે છે કાળી રોટી અને ધોળી દાળ, શું છે આ કાળી રોટી અને ધોળી દાળ…… જાણો તેના મહત્વ વિષે.
19 Jun 2023 9:42 AM GMTગુજરાતમાં દર વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવામાં આવે છે. આ વખતે ભગવાનની 146મી રથયાત્રા યોજવા જઇ રહી છે.
સાબરકાંઠા : શ્રી ખેતેશ્વર દાતાના 111મા જન્મ કલ્યાણ મહોત્સવ પ્રસંગે રાજસ્થાનના રાજપુરોહિત સમાજે યોજી શોભાયાત્રા
23 April 2023 6:53 AM GMTઅખાત્રીજના દિવસે રાજસ્થાનના રાજપુરોહિત સમાજ દ્વારા શ્રી ખેતેશ્વર દાતાના 111મા જન્મ કલ્યાણ મહોત્સવ અવસરે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી
ભરૂચ: ભગવાન પરશુરામની જન્મજ્યંતિ નિમિત્તે બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન,મોટી સંખ્યામાં લોકો જોડાયા
22 April 2023 8:12 AM GMTઆજરોજ ભગવાન પરશુરામની જન્મજયંતિ નિમિત્તે ભરૂચમાં બ્રહ્મ સમાજ દ્વારા વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
વડોદરા : પથ્થરમારાને લઈ પોલીસે ડ્રોન ઉડાવી મકાનોનું નિરીક્ષણ કર્યું, હનુમાન જન્મોત્સવે પણ યોજાશે શોભાયાત્રા...
5 April 2023 12:21 PM GMTગત ગુરુવારે રામનવમીએ ફતેપુરા વિસ્તારમાંથી પસાર થઈ રહેલી ભગવાન રામજીની શોભાયાત્રા ઉપર કટ્ટરવાદીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
વડોદરા : રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરનાર વધુ 5 શખ્સો ઝડપાયા, 1 આરોપીના રિમાન્ડ મંજૂર
3 April 2023 10:28 AM GMTરામનવમીના દિવસે નીકળેલી ભગવાન શ્રી રામજીની શોભાયાત્રા ઉપર થયેલા પથ્થરમારા મામલે ક્રાઈમ બ્રાન્ચે વધુ 5 શખ્સોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા
અમદાવાદ: જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન
3 April 2023 8:48 AM GMTઅમદાવાદના હાટકેશ્વર સર્કલ જૈન મંદિરેથી મહાવીર સ્વામીની જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
રામનવમીની શોભાયાત્રામાં પંચમહાલના હાલોલમાં મોટી સંખ્યામાં ભાવિભક્તો જોડાયા
30 March 2023 5:30 PM GMTહાલોલ રામનવમી ઉત્સવ સમિતિ દ્વારા પ્રભુ શ્રી રામચંદ્રજીના જન્મોત્સવની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી.જેમાં વહેલી સવારે કંજરી ગામે આવેલા રામજી...
ભરૂચ:ઇદે મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી, ઠેર ઠેર ઝૂલૂસ નિકળ્યા
9 Oct 2022 6:45 AM GMTભરૂચ અને અંકલેશ્વરમાં ઇદે મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા