ભરૂચ : રાષ્ટ્રગાન વંદે માતરમના 150મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે સ્વદેશી શપથ કાર્યક્રમ યોજાયો, સરકારી કચેરીઓના સમય બદલાયા
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી સહિત સરકારી કચેરીઓમાં રાષ્ટ્રગાન વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે સ્વદેશી શપથ કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી સહિત સરકારી કચેરીઓમાં રાષ્ટ્રગાન વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે સ્વદેશી શપથ કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચના જંબુસર તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ ધારાસભ્ય ડી.કે.સ્વામીની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં ખેડૂતોને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિકાસ પદયાત્રા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા
અંકલેશ્વર શહેરની જીનવાલા સ્કુલ ખાતે કૌશલ્ય વિકાસ માટે કાર્યરત આઇસેક્ટ સંસ્થા દ્વારા આયોજિત કૌશલ્ય યાત્રા અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચ ખાતે પ્રબુદ્ધ સંમેલન યોજાયું હતું જેમાં નેક્સ્ટ જનરેશન GST રિફોર્મ' પર માર્ગદર્શન આપવમાં આવ્યું હતું
અંકલેશ્વરની યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના વિદ્યાર્થીઓ માટે એકેડેમિક ઍક્સેલન્સ એવોર્ડ સમારોહ અભ્યુત્થાન-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું
ભારત સરકારે દેશભરમાં મહિલાઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે નોંધપાત્ર પગલું ભર્યું છે. ગુજરાત રાજ્યમાં પણ મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે પોલીસ વિભાગ સતર્ક બન્યું છે,