અંકલેશ્વર : સરદાર ભવન ખાતે યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો ,પ્રેરણાત્મક માર્ગદર્શન આપતા શૈલેષ સગપરિયા
અંકલેશ્વર જીઆઇડીસીના સરદાર ભવન ખાતે સરદાર ધામ યુવા સંગઠન દ્વારા યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર જીઆઇડીસીના સરદાર ભવન ખાતે સરદાર ધામ યુવા સંગઠન દ્વારા યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર જીઆઇડીસીમાં કાર્યરત ગાના મ્યુઝિક લવર્સ ક્લબ દ્વારા જીઆઇડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે કાવ્યોત્સવ નામનો કાર્યક્રમ યોજાયો હતો
ભરૂચ-નર્મદા જિલ્લા શાખા દ્વારા રાષ્ટ્રીય અંધજન મંડળના નેજા હેઠળ અંધજન ભવન તથા પ્રજ્ઞાચક્ષુઓ માટે વિવિધ પ્રવૃત્તિઓના વિકાસ માટે ફંડ રેઇઝિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજસ્થાનના માઉન્ટ આબુ સ્થિત જ્ઞાન સરોવર હારમની હોલ ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ભરૂચના ભાઈ-બહેનો માટે યોગ સાધના ભઠ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યના રજુ થયેલા સામાન્ય બજેટમાં ભરૂચ જિલ્લા માટે પણ ઘણી મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે જેમાં ભાડભુત બેરેજ યોજના, અંકલેશ્વર અને જંબુસરના ઉદ્યોગો માટે અનેક લાભદાયક જાહેરાતો કરવામાં આવી છે
અંકલેશ્વરની પોદાર જમ્બો કીડસ્ની શિક્ષિકાઓ દ્વારા હેડ મિસ્ટ્રેસ મનીષા બા ગોહિલના માર્ગદર્શનથી તથા તેમના સહયોગથી પ્લેડેટ એટલે કે વન-ડે કરિક્યુલમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી દ્વારા લોકસુખાકારી વધારવા માટે લોકોની ફરિયાદોનું સમયસર અને અસરકારક નિવારણ થાય તે માટે "ફરિયાદ નિવારણ કાર્યક્રમ ” યોજવામાં આવે છે.
અંકલેશ્વર જીઆઈડીસીના ગાન મ્યુઝિક લવર્સ ગૃપ અને અતીત કાપડિયા આલાપ સેન્ટર ફોર મ્યુઝિક દ્વારા જાણીતા ગુજરાતી ગાયક પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે સ્વરાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ ભોલાવ વિસ્તારમાં આવેલી અને વાલીઓમાં લોકપ્રિય એવી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અભ્યાસની સાથે સાથે ઇતર પ્રવૃતિઓ થકી છાત્રોમાં રહેલી ગર્ભિત શક્તિઓને બહાર લાવવા માટે સતત પ્રયાસશીલ રહેતી હોય છે,