ભરૂચ ભરૂચ: સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવા પોલીસનું અભિયાન, લોકોને સતર્ક રહેવા કરાય અપીલ ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઈમ તેમજ સાયબર ફ્રોડના બનતા ગુનાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. By Connect Gujarat 02 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ઈનરવ્હીલ ક્લબ દ્વારા સાયબર ક્રાઇમ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો ઈનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચ દ્વારા વીસીટી એજ્યુકેશન સ્કૂલ ખાતે સાયબર ક્રાઇમ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 02 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ વડીલોના ઘર ખાતે "આશીર્વાદ" કાર્યક્રમ અંતર્ગત નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો ભરૂચ વડીલોના ઘર ખાતે કાર્યક્રમ “આશીર્વાદ” અંતર્ગત નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પમાં હૃદય રોગ,કિડની રોગ સહિત ગાયનેકોલોજિસ્ટ તબીબોએ સેવા આપી હતી By Connect Gujarat 28 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: સંત નિરંકારી મંડળ દ્વારા સંત સમસાગમનો કાર્યક્રમ યોજાયો સંત નિરંકારી મંડળ અંકલેશ્વર બ્રાન્ચ દ્વારા આધ્યાત્મિક મહિલા સંત સમસાગમનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા By Connect Gujarat 14 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : જય અંબે સ્કૂલ ખાતે તબીબ અને CA દિવસની ઉજવણી કરાય ભરૂચના ખ્યાતનામ તબીબ મધુમિતા મિશ્રા અને CA સાગરમલ પારિકએ શાળામાં ઉપસ્થિત રહી શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓને સંભોધિત કર્યા હતા. By Connect Gujarat 01 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટ દ્વારા સર્વાંગી વ્યક્તિત્વ વિકાસનો કાર્યક્રમ યોજાયો. ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે રામકૃષ્ણ વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમ યોજાયો હતો. By Connect Gujarat 27 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો કાર્યક્રમ, પદ્મ પુરસ્કારો કરાયા એનયાત,PM મોદી રહ્યા ઉપસ્થિત રાષ્ટ્રપતિ ભવન ખાતે સોમવારે સાંજે પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા. By Connect Gujarat 23 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : અખિલ રાજસ્થાન સેવા મંડળ-અંકલેશ્વર દ્વારા "હોળી સ્નેહ મિલન"કાર્યક્રમ યોજાયો... ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે અખિલ રાજસ્થાન સેવા મંડળ-અંકલેશ્વર દ્વારા "હોળી સ્નેહ મિલન"કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 07 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: વ્યંઢળો ઘરે ઘરે ફરી દાપુ નથી ઉઘરાવી રહ્યા પરંતુ એવું કામ કર્યું કે તમે કહેશો વાહ ! લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષ સાથે તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે મતદાન જાગૃતિ માટે નવતર પ્રયાસ હાથ ધરાયો છે. By Connect Gujarat 30 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn