ભરૂચ : કલકત્તા મહિલા તબીબ દુષ્કર્મ-હત્યાકાંડના વિરોધમાં ઝાડેશ્વર વિસ્તારમાં કેન્ડલ માર્ચ યોજાય
કલકત્તા મહિલા ડોક્ટર દુષ્કર્મ અને હત્યાકાંડના વિરોધમાં ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં કેન્ડલ માર્ચ યોજાય હતી.
કલકત્તા મહિલા ડોક્ટર દુષ્કર્મ અને હત્યાકાંડના વિરોધમાં ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં કેન્ડલ માર્ચ યોજાય હતી.
કલકત્તામાં ટ્રેઇની ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના મામલામાં ભરૂચમાં વિવિધ સંસ્થાઓ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું
કલકત્તામાં ટ્રેઇની ડોક્ટર સાથે રેપ વીથ મર્ડરના બનાવના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસો.ભરૂચના તબીબોએ જોડાય કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતું
સુરતમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કોલકાતા દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં વિશાળ રેલી યોજી દોષીતો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં ભરૂચની વિવિધ સોસાયટીના રહીશોએ રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતું
કોલકાતામાં ટ્રેઈની ડોકટર પર દુષ્કર્મ અને હત્યાના બનાવના દેશભરમાં ઘેરા પડઘા પડ્યા છે, ત્યારે અમદાવાદ, અમરેલી, ગીર સોમનાથ, સાબરકાંઠા, વલસાડ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં રેલી, કેન્ડલ માર્ચ અને વિરોધ પ્રદર્શનો યોજાયા હતા.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટરની દુષ્કર્મ બાદ ક્રૂરતા પૂર્વક હત્યાની ઘટના થી તબીબોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.