સુરેન્દ્રનગર: વીર સાવરકરની ટીશર્ટ મામલે ફરિયાદ બાદ કોંગ્રેસની પ્રતિક્રિયા, કહ્યું 8 ચોપડી પાસ ગૃહમંત્રી..
સુરેન્દ્રનગરમાં કોંગ્રેસની ન્યાય યાત્રામાં આગેવાનો સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.જેમાં કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપતા આક્રોશ સાથે જણાવ્યું હતું