Connect Gujarat

You Searched For "Puja"

ચૈત્ર નવરાત્રીના નવ દિવસ, નવ રંગો, પૂજાથી લઈને પોશાક સુધી, તેમને આ રીતે સમાવિષ્ટ કરો

9 April 2024 10:50 AM GMT
નવરાત્રીમાં પૂજા અને ઉપવાસ સિવાય એક બીજી વસ્તુનું પણ ઘણું મહત્વ છે અને તે છે રંગો.

જ્ઞાનવાપી કેસ: વ્યાસજીના ભોંયરામાં પૂજા-પાઠ શરૂ રહેશે,ઇલાહાબાદ હાઇકોર્ટનો મુસ્લિમ પક્ષને ઝટકો

26 Feb 2024 5:32 AM GMT
જ્ઞાનવાપી મસ્જિદના તાહખાના (વ્યાસ ભોંટરાં)માં હિન્દુઓની પૂજા ચાલુ રહેશે. અલાહાબાદ હાઈકોર્ટે આ નિર્ણય આજે 26 ફેબ્રુઆરીએ આપ્યો હતો.

દિવાળીની પૂજામાં આ ભૂલ ના કરશો, નહિતર પૂજા ગણાશે અધૂરી, માતા લક્ષ્મી થશે નારાજ...

2 Nov 2023 9:30 AM GMT
દિવાળીનો ઉત્સવ ખુશી અને પ્રકાશનો તહેવાર માનવામાં આવે છે. દિવાળીને હવે બસ ગણતરીના દિવસો જ બાકી છે.

જો તમે કરવા ચોથની પૂજા પહેલી વાર કરતાં હોવ તો આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, વડીલોના આશીર્વાદ સાથે કરો આ પૂજા..

30 Oct 2023 10:42 AM GMT
કરવા ચોથ 1 નવેમ્બર ને બુધવારે ઉજ્વવામાં આવે છે. આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત કરે છે.

નવરાત્રીના બીજા દિવસે કરો માં બ્રહ્મચારિણીની પુજા, જાણો માતાજીની પુજા વિધિ અને માં ને ધરવામાં આવતા ભોગ વિષે.....

16 Oct 2023 7:51 AM GMT
નવરાત્રી પર્વના બીજા નોરતે માતા નવદુર્ગાના બીજા સ્વરૂપ એવા બ્રહ્મચારિણી માતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે.

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા, ધ્વજાપૂજા-સોમેશ્વર પૂજા કરી અનુભવી ધન્યતા...

11 Sep 2023 10:59 AM GMT
ઉત્તરપ્રદેશના મહામહિમ રાજ્યપાલ આનંદીબેન પટેલે આજે શ્રાવણ માસના અંતિમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

સાબરકાંઠા : હિન્દુ ધર્મમાં પવિત્ર મનાતી નાગપાંચમની પૂજા, જુઓ સાંપ પ્રત્યે જીવદયા પ્રેમીની લાગણી

4 Sep 2023 9:58 AM GMT
હિન્દુ ધર્મમાં સાંપની પૂજાને પવિત્ર માનવામાં આવે છે, ત્યારે આજે નાગપાંચમના દિવસે સાબરકાંઠા જિલ્લાભરમાં મહાદેવજીના મંદિરોમાં વિશેષ પૂજન અર્ચન કરવામાં...

ભરૂચ: આજે શીતળા સાતમ, મહિલાઓએ મંદિરે પૂજા અર્ચના કરી ટાઢુ ભોજન આરોગ્યુ

23 Aug 2023 7:03 AM GMT
આજે શીતળા સાતમનો પર્વ છે. ત્યારે ભરૂચ સહિત ઠેર ઠેર આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી

આવતીકાલે આમળા નવમી, જાણો શુભ સમય, મહત્વ અને પૂજાની રીત

1 Nov 2022 10:37 AM GMT
અક્ષય નોમનો તહેવાર દર વર્ષે કારતક મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે આમળાના ઝાડની પૂજા કરવાનો નિયમ છે.

ભાઈ બીજ ઉત્સવ ક્યારે ઉજવવામાં આવશે? જાણો તિથિ, મુહૂર્ત અને પૂજા પદ્ધતિ

25 Oct 2022 10:51 AM GMT
ભાઈ બીજ તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવાર ભાઈ-બહેનના અતૂટ પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 26 ઓક્ટોબર 2022,...

ધન પ્રાપ્તિ માટે શુક્રવારે કરો આ ખાસ ઉપાય

14 Oct 2022 6:16 AM GMT
શુક્રવારે દેવી લક્ષ્મી માઁ ની પૂજા કરવામાં આવે છે. દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા અને તેમની કૃપા મેળવવા માટે વ્રત રાખવાની સાથે તમે આ ઉપાયો અપનાવી શકો છો....

કરવા ચોથ પર બની રહ્યો છે શુભ સંયોગ, જાણો મુહૂર્ત, પૂજા રીત અને ચંદ્રોદયનો સમય

12 Oct 2022 5:37 AM GMT
પંચાંગ અનુસાર, કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચોથની તિથિના રોજ કરવા ચોથ વ્રત રાખવામાં આવે છે. આ દિવસે પરણિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય, સારા...