અંકલેશ્વર : માઁ સરસ્વતીની પૂજા સાથે ચાણક્ય વિદ્યાલયમાં વસંત પંચમીની ઉજવણી કરાય, શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ જોડાયા...
વસંત પંચમી હિંદુ સંસ્કૃતિમાં ખૂબ મહત્વનો તહેવાર છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે, જે જ્ઞાન અને વિદ્યાની દેવી માનવમાં આવે છે,