ધર્મ દર્શનસુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા સ્ટેટ સમયના 215 વર્ષ જુના શીતળા માતાજીના મંદિરે માનવ મહેરામણ ઉમટયું શ્રાવણ વદ સાતમ આજના દિવસે ઠંડુ ખાવાનો રિવાજ છે.સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આવેલ શીતળા માતાનું મંદિર 215 વર્ષ જુનું છે અને સ્ટેટ વખતનું આ મંદિર છે. By Connect Gujarat Desk 25 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનશ્રાવણ માસ બીજા સોમવારે સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોનો મહાસાગર ઉમટ્યો શિવજીની આરાધનાના મહાપર્વ એવા શ્રાવણ માસના પવિત્ર સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધવા શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી By Connect Gujarat Desk 12 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનભરૂચ : શ્રાવણ માસની ઉજવણીને લઈને જંબુસર-કંબોઇ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ તીર્થ ક્ષેત્રે ચાલતી તડામાર તૈયારી... કાવી-કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થ ક્ષેત્રે અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ દ્વારા ભાવિક શિવભક્તોને દર્શન-પૂજનનો લાભ મળે તે માટે સ્તંભેશ્વર તીર્થ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. By Connect Gujarat 03 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનપ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં “ધ્વજા પૂજા”નું અનેરું માહાત્મ્ય સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ થયા બાદ ટ્રસ્ટના તત્કાલીન અધ્યક્ષ અને જામનગરના મહારાજા દિગ્વિજયસિંહ જામસાહેબ દ્વારા તા. 13મે 1965ના રોજ મધ્યાહને 12:30 કલાકે કૌશેય ધ્વજા રોપણ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 03 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનશ્રાવણમાં ભગવાન શિવના 108 નામોના કરો જાપ. જાણો શિવના 108 નામો. શ્રાવણનો આખો મહિનો ભગવાન શિવની ભક્તિ માટે સમર્પિત માનવામાં આવે છે. આ વિશેષ મહિનામાં લોકો ભગવાન શિવની કૃપા મેળવવા માટે વિવિધ ઉપાયો કરે છે. આવી સ્થિતિમાં, તમે ભગવાન શિવના 108 નામનો જાપ કરી શકો છો. By Connect Gujarat Desk 30 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનશ્રાવણ માહિનામાં આ વસ્તુઓનું કરો દાન , તંગીમાંથી મળશે રાહત સુખ અને સૌભાગ્યમાં વધારો કરવા માંગતા હોવ તો સાવન મહિનામાં દૂધ, દહીં, ઘી, મખાના અને સાકર વગેરે વસ્તુઓનું દાન કરી શકો છો. આ ઉપાય કરવાથી કુંડળીમાં શુક્ર બળવાન બને છે. By Connect Gujarat Desk 23 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનશ્રાવણના પહેલા દિવસે કરજો આ કામ , શિવ-પાર્વતિના મળશે આશીર્વાદ આ વખતે 22મી જુલાઈથી શ્રાવણ શરૂ થઈ રહ્યો છે. તેને શ્રાવણ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે.આ મહિના દરમિયાન ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે.ભગવાન શિવની પૂજા માટે સમર્પિત છે By Connect Gujarat Desk 21 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનશ્રાવણમાં આ મંત્રોનો જાપ કરો ભગવાન શિવની મળશે કૃપા વર્ષ 2024માં 22 જુલાઈથી માસની શરૂઆત થશે. જે 19 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. આ સમયગાળા દરમિયાન આવતા સોમવારનું ખૂબ જ વિશેષ મહત્વ છે કારણ કે આ દિવસ મહાદેવને સમર્પિત છે. By Connect Gujarat Desk 18 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનશ્રાવણના સોમવારે આ રીતે કરો ભગવાન શિવની અર્ચના હિન્દુ ધર્મમાં શ્રાવણના સોમવારના વ્રતનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, શવનમાં ભગવાન શિવનો અભિષેક કરવાથી તે પ્રસન્ન થાય છે. તેમજ દર સોમવારે મહાદેવની વ્યવસ્થિત પૂજા કરવાથી સાધકને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ મળે છે By Connect Gujarat Desk 13 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn