ગુજરાત નર્મદા : રાજપીપળા ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે “શોર્ય જાગરણ યાત્રા”નું થયું પ્રસ્થાન... કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 300થી વધુ પોલીસ જવાનો રાજપીપળા શહેરમાં ખડકી દેવામાં આવ્યા By Connect Gujarat 01 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા: રાજપીપળામાં વિકાસના વિવિધ કાર્યોનું કરવામાં આવ્યું લોકાર્પણ,સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત રાજપીપળા શહેરમાં વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા By Connect Gujarat 07 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : રાજપીપળામાં રક્ષાબંધનના પર્વ નિમિત્તે બહેનોને હાથમાં વિનામુલ્યે મહેંદી મૂકવામાં આવી ભાઈની લાંબી આયુષ્યની રક્ષા માટે બહેન રાખડી બાંધે છે અને બહેનનું રુણ ચૂકવવા ભાઈ બહેનને કોઈ પણ યથા શક્તિ ભેટ આપે છે By Connect Gujarat 30 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : રાજપીપળા ચોકડી નજીકથી દારૂના જથ્થા સાથે 4 ઈસમો ઝડપાયા, રૂ. 11.59 લાખનો મુદ્દામાલ જપ્ત... વિદેશી દારૂના જથ્થા સાથે 4 ઈસમોને ઝડપી રૂપિયા 11.59 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. By Connect Gujarat 17 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર-રાજપીપલાને જોડતો ઉછાલી બ્રિજ બન્યો જર્જરિત, મસમોટા ખાડા પડતાં વાહનચાલકોને હાલાકી. બ્રિજ પરથી જોખમી રીતે વાહન પસાર થતા હોય, ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેનો જવાબદાર કોણ તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. By Connect Gujarat 04 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના સહારે પોતાના સ્વપ્નને સાકાર કરતી રાજપીપળાની શીતલ... રાજપીપળાની યુવતીએ કોરોના કાળમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવતાં મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના સહારે તે પોતાના સ્વપ્નને સાકાર કરી રહી છે. By Connect Gujarat 28 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : ગુજરાત ગૌરવ યાત્રાનું રાજપીપળામાં કરાયું ભવ્ય સ્વાગત, ભાજપના આગેવાનો જોડાયા... રાજપીપળામાં ગુજરાત ગૌરવ યાત્રાનું થયું આગમન, ગુજરાત ગૌરવ યાત્રાનું કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત By Connect Gujarat 17 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા: હરસિધ્ધિ માતાજીના મંદિરે રાજપૂત સમાજના 225 યુવાનોએ તલવાર આરતી દ્વારા માતાજીની આરાધના કરી રાજપીપળા ખાતે 443 વર્ષ પૌરાણિક માઁ હરસિદ્ધિનું મંદિર આવેલું છે અને જ્યા નવરાત્રિનો મેળો ભરાય છે અને નવરાત્રિના માતાજીના મંદિરે દર્શન માટે મોટી ભીડ રહેતી હોય છે. By Connect Gujarat 02 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
Featured નર્મદા : પ્રથમ નોરતે હરસિધ્ધિ માતાના મંદિરે ઊમટ્યું ઘોડાપૂર, દર્શન કરી માઈભક્તોએ ધન્યતા અનુભવી... આજથી શરૂ થતાં નવલા નોરતાના પ્રથમ નોરતે નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત હરસિધ્ધિ માતાની મંદિરે માઈભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું By Connect Gujarat 26 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn