ભરૂચભરૂચ : જંબુસર પંથકમાં રમજાન ઈદ પર્વની પરંપરાગત અને શાંતિમય માહોલમાં ઉજવણી કરાય... મુસ્લિમ ધર્મમાં રમઝાન માસમાં રોઝા રાખવામાં આવતા હોય છે. રમજાન ચાંદ દેખાતા જ સમગ્ર વિસ્તારોમાં રમઝાનમય માહોલ છવાઈ જતો હોય છે. By Connect Gujarat 11 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : રમઝાન ઈદ નિમિત્તે ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કરી, બંદોબસ્ત બદલ મુસ્લિમ સમાજે માન્યો પોલીસનો આભાર... અંકલેશ્વર શહેરના ઈદગાહ ખાતે આજરોજ રમઝાન ઈદની નમાજ અદા કરીને મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat 11 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરારાજકોટના પરિવારને કડવો અનુભવ..! : વડોદરા સેન્ટ્રલ જેલમાં રમઝાન ઇદને લઈ પરિવારના સભ્યને મળવા ન દેતા આક્રોશ... અમને ઉપરથી મનાઈ હોય તો અમને પ્રુફ બતાવો અથવા પરિવારના સભ્ય મળવા દો. By Connect Gujarat 11 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર ખાતે રમજાન ઈદની ઉત્સાહપૂર્ણ માહોલમાં શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરાઈ... By Connect Gujarat 11 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનવડોદરા : કોમી એખલાસના માહોલ વચ્ચે પરશુરામ જયંતિની ઉજવણી, બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રા યોજાય વડોદરા શહેરમાં કોમી એખલાસના માહોલ વચ્ચે પરશુરામ જયંતિ, અખાત્રીજ અને રમઝાન ઇદની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat 22 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નબીપુરમાં રમઝાન ઈદ અને પરશુરામ જયંતિના તહેવા નિમિત્તે પોલીસની ખાસ કવાયત, નગરજનોને શાંતિ જાળવવા કરી અપીલ મુસ્લિમ સમાજ પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિની ખુશીમાં રમઝાન ઈદની ઉજવણી કરશે અને બ્રહ્મ સમાજ પરંપરાગત રીતે પરશુરામ જ્યંતી ઉજવશે. By Connect Gujarat 21 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનવડોદરા : પરશુરામ જયંતિ નિમિત્તે બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રા નીકળી, ઈદ-ઉલ-ફિત્રની મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય ઉજવણી પરશુરામ જયંતિ નિમિત્તે બ્રહ્મ સમાજ દ્વારા યોજાય શોભાયાત્રા ઈદ-ઉલ-ફિત્રની મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય ઉજવણી કરાય By Connect Gujarat 03 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : રમઝાન ઈદના પર્વને ધ્યાનમાં રાખી વિભાગીય પોલીસ વડાની અધ્યક્ષતામાં મળી શાંતિ સમિતિની બેઠક અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ઈદનો તહેવાર શાંતિ ભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે તમામ લોકોને અપીલ કરવામાં આવી By Connect Gujarat 02 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: ઈદ અને પરશુરામ જયંતિના પર્વ નિમિત્તે પોલીસે બનાવ્યો ખાસ પ્લાન,જુઓ કેવા ભરાશે પગલા By Connect Gujarat 02 May 2022Share Twitter Share Whatsapp LinkedIn