ભરૂચ : જંબુસર પંથકમાં રમજાન ઈદ પર્વની પરંપરાગત અને શાંતિમય માહોલમાં ઉજવણી કરાય...
મુસ્લિમ ધર્મમાં રમઝાન માસમાં રોઝા રાખવામાં આવતા હોય છે. રમજાન ચાંદ દેખાતા જ સમગ્ર વિસ્તારોમાં રમઝાનમય માહોલ છવાઈ જતો હોય છે.
મુસ્લિમ ધર્મમાં રમઝાન માસમાં રોઝા રાખવામાં આવતા હોય છે. રમજાન ચાંદ દેખાતા જ સમગ્ર વિસ્તારોમાં રમઝાનમય માહોલ છવાઈ જતો હોય છે.
અંકલેશ્વર શહેરના ઈદગાહ ખાતે આજરોજ રમઝાન ઈદની નમાજ અદા કરીને મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
અમને ઉપરથી મનાઈ હોય તો અમને પ્રુફ બતાવો અથવા પરિવારના સભ્ય મળવા દો.
વડોદરા શહેરમાં કોમી એખલાસના માહોલ વચ્ચે પરશુરામ જયંતિ, અખાત્રીજ અને રમઝાન ઇદની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
મુસ્લિમ સમાજ પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિની ખુશીમાં રમઝાન ઈદની ઉજવણી કરશે અને બ્રહ્મ સમાજ પરંપરાગત રીતે પરશુરામ જ્યંતી ઉજવશે.
પરશુરામ જયંતિ નિમિત્તે બ્રહ્મ સમાજ દ્વારા યોજાય શોભાયાત્રા ઈદ-ઉલ-ફિત્રની મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય ઉજવણી કરાય