ભાવનગર: કારીગરે શેઠની માનસિક અસ્થિર બહેન ઉપર દુષ્કર્મ આચર્યું,પોલીસે કરી ધરપકડ
ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારમાં બળાત્કારનો બનાવ સામે આવ્યો છે.
ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારમાં બળાત્કારનો બનાવ સામે આવ્યો છે.
અંકલેશ્વર ઓદ્યોગીક વસાહતના રહેણાક વિસ્તારમાં રહેતી 3 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો હતો.
ભરૂચમાં સી’ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ ગુન્હામાં 3 સંતાનોના પિતા અને લગ્ને લગ્ને કુંવારો બની વિધર્મી યુવકે પોતે હિન્દુ તરીકેની ઓળખ આપી 2 હિન્દુ યુવતીઓ પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
સુરત શહેરમાંથી શર્મશાર કરતી ઘટના સામે આવી છે. ઇચ્છાપોર વિસ્તારમાં 4 વર્ષીય બાળકીને એક અજાણ્યો યુવક ઉંચકી ગયો હતો,
અમદાવાદમાં દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીનું અપહરણ કરી હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે કુલ આઠ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
થલતેજ વિસ્તારમાં એક NRI મહિલા સાથે સોસાયટીમાં જ રહેતા શખ્સે દુષ્કર્મ આચરતા બોડકદેવ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.