અમદાવાદ: રથયાત્રા સંદર્ભે શહેરના સંવેદનશીલ વિસ્તારમાં DCP સહિતના પોલીસ અધિકારીઓનું મોડી રાત્રે બાઈક પેટ્રોલિંગ
અમદાવાદમા ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે ત્યારે પોલીસ દ્વાર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવા અત્યારથી જ કમરકસી છે.
અમદાવાદમા ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે ત્યારે પોલીસ દ્વાર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવા અત્યારથી જ કમરકસી છે.
વરાછા વિસ્તારમાં 8 વર્ષ અગાઉ સ્થપાયેલા મંદિર દ્વારા પ્રથમવાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું
ભરુચીનાકા નજીક આવેલ જગન્નાથ મંદિરેથી આજરોજ બહગવાન જગન્નાથની 20મી રથયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા
ભગવાન જગન્નાથ રથયાત્રાને લઇ મંદિર પ્રશાસન તરફથી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે રથયાત્રા માં ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા પી.એમ.મોદીને પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે
ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયારો સાથે 3 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વસંત અને રજબ હતાં એકબીજાના હતાં મિત્રો, કોમી એકતા માટે બંને મિત્રોએ આપ્યાં હતાં પ્રાણ.
નાથ નીકળશે નગરચર્યા એ ! જગન્નાથમંદિરે તડામાર તૈયારી શરૂ.