Connect Gujarat

You Searched For "Rathyatra"

ભરૂચ: ફુરજા બંદરની 250 વર્ષ જૂની ઐતિહાસિક રથયાત્રા મંદિર પરિષરમાં જ ફરી

12 July 2021 7:43 AM GMT
આજે અષાઢી બીજનું પાવન પર્વ, ભરૂચમાં નીકળે છે 250 વર્ષથી રથયાત્રા.

ભાવનગર : અમદાવાદ બાદ બીજા ક્રમે ગણાતી સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રાએ કરી નગરચર્યા

12 July 2021 7:18 AM GMT
રાજમાર્ગો પર નીકળી ભગવાન જગન્નાથજીની રથયાત્રા, રથયાત્રા દરમ્યાન ગાઈડલાઇનનું કરાયું ચુસ્ત પાલન.

'અષાઢી બીજ' કચ્છનું નવું વર્ષ; કચ્છી ભાંવરે કે જજીયું જજીયું વંધાઈંયું

12 July 2021 6:25 AM GMT
‘અષાઢી બીજ’ કચ્છીમાડુંઓ માટે છે નવું વર્ષ, કચ્છી હાલારી સંવત 2078 નો થયો પ્રારંભ.

અમદાવાદ: ભગવાન જગન્નાથની રથયાત્રા રેકોર્ડબ્રેક 4 ક્લાકમાં પૂર્ણ,ત્રણેય રથ નિજ મંદિર પરત ફર્યા

12 July 2021 6:08 AM GMT
અમદાવાદ શહેરમાં કોરોનાની વચ્ચે આજે બે વર્ષના અંતરાલ બાદ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નીકળી છે. સવારે 4 વાગ્યાથી મંગળા આરતીથી પરંપરાગત વિધિ શરૂ થઈ...

રથયાત્રા પૂર્વે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

11 July 2021 5:16 PM GMT
રથયાત્રાની પૂર્વ સંધ્યાએ અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં થોડા સમયના વિરામ બાદ ચોમાસું હવે ધીમે ધીમે ફરી જામી રહ્યું છે

સુરત : ઇસ્કોન મંદિરના પરિસરમાં જ રથયાત્રા ફેરવવામાં આવશે, કોરોનાના લીધે મહંતે લીધો નિર્ણય

10 July 2021 11:18 AM GMT
ઇસ્કોન મંદિર ખાતેથી દર વર્ષે નીકળે છે રથયાત્રા, રથ ખેંચવા માટે 100થી વધુ લોકોની પડે છે જરૂર.

અમદાવાદ: રથયાત્રા પૂર્વે નેત્રોત્સવ અને ધ્વજારોહણ વિધિ સંપન્ન

10 July 2021 10:34 AM GMT
અમદાવાદમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ, ભગવાન મોસાળમાંથી નિજ મંદિરે પરત ફર્યા.

સાબરકાંઠા : ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાય

9 July 2021 11:02 AM GMT
સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં નિકળનારી 23મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીમીતે ઈડર આટૅસ એન્ડ કોમસૅ કોલેજ ખાતે જીલ્લા પોલીસ વડા નિરજ બડગુજરની અધ્યક્ષતામાં...

અમદાવાદ : ગૃહમંત્રી સહિત પોલીસ અધિકારીઓએ રથયાત્રા રૂટ પર કર્યું નિરીક્ષણ

9 July 2021 10:09 AM GMT
રથયાત્રા પહેલા જગન્નાથ ફેરવાયું મંદિર પોલીસ છાવણીમાં, ગૃહમંત્રી અને ડીજીપીએ રથયાત્રાના રૂટનું કર્યું નિરીક્ષણ.

અમદાવાદ : રથયાત્રા રૂટના 8 પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાગશે કર્ફ્યૂ, ચૂસ્ત બંદોબસ્તમાં નીકળશે રથયાત્રા

9 July 2021 7:05 AM GMT
ગુજરાતમાં વિવિધ સ્થળે રથયાત્રાની સરકારે આપી પરવાનગી, રથયાત્રાને લઈ શહેર પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી.

અમદાવાદ : ભગવાન જગન્નાથજીનું કરાયું મામેરૂ, પ્રભુ પરિવારના દર્શન કરી ભકતો થયાં ધન્ય

8 July 2021 12:28 PM GMT
ત્રણેય ભાઇ -બહેનના વાઘા અને અલંકારના દર્શન, ભગવાન જગન્નાથજીને પરંપરાગત વેશભુષા શણગારાયાં.

જય જગન્નાથ : રથયાત્રાને ગુજરાત સરકારની મંજૂરી, કોરોના પ્રોટોકોલ સાથે નીકળશે રથયાત્રા

8 July 2021 9:03 AM GMT
અમદાવાદઃ ભગવાન જગન્નાથની રથયાત્રાને મંજૂરી ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કરી જાહેરાત