Connect Gujarat

You Searched For "rathyatra2020"

અંકલેશ્વર : ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોવા મળ્યો કોમી એકતાનો માહોલ

23 Jun 2020 12:21 PM GMT
વર્તમાન સમયમાં ચાલી રહેલી કોરોનાની મહામારીના કારણે અંકલેશ્વરમાં રથયાત્રા નહિ કાઢવાનો સંચાલકોએ નિર્ણય લીધો હતો પણ ભાવિક ભકતોએ સોશિયલ ડીસ્ટન્સ સાથે...

દાહોદ: કોરોના વાયરસની મહામારી વચ્ચે સોશિયલડિસ્ટન્સિંગ સાથે યોજાઈ રથયાત્રા

23 Jun 2020 11:21 AM GMT
દાહોદમાં કોરોના મહામારી વચ્ચેની પરિસ્થિતમાં પણ શ્રી રણછોડરાયજી મંદિર ખાતેથી રથયાત્રાના પવિત્ર પર્વને સોશિયલ ડિસ્ટન્સિંગ વચ્ચે ધામધૂમથી ઉજવવામાં...

અમદાવાદ : ભગવાનનો રથ ખેંચાતા ખલાસીઓ થયા નારાજ, રથયાત્રાના બદલાયા કલેવર

23 Jun 2020 9:06 AM GMT
ભગવાન જગન્નાથની અમદાવાદની રથયાત્રામાં આ વખતે કોરોનાએ ભંગ પડાવ્યો છે. નગરચર્યાની પરવાનગી ન મળતાં મંદિર પરિસરમાં જ બધી વિધિ કરવામાં આવી હતી. મુખ્ય દ્વાર...

સૌરાષ્ટ્રમાં “રથયાત્રા” : કોરોના મહામારીના કારણે ભગવાન જગન્નાથજીની રથયાત્રા મંદિર પરિષરમાં જ નીકળી

23 Jun 2020 8:44 AM GMT
કોરોનાની મહામારીના કારણે દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવા પર કોર્ટે રોક ફરમાવી છે, ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં...

અમદાવાદ : રથયાત્રા ભલે ન નીકળી પણ શ્રધ્ધાનું જોવા મળ્યું ઘોડાપુર

23 Jun 2020 7:54 AM GMT
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભલે ન નીકળી હોય પણ શ્રધ્ધાનું ઘોડાપુર જોવા મળ્યું હતું. હાઇકોર્ટમાંથી રથયાત્રાની મંજુરી મળવાની આશાએ સરકાર અને...

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની નગરચર્યા માટે રથોનું સમારકામ શરૂ

9 Jun 2020 12:06 PM GMT
અમદાવાદમાં 23મી જુનના રોજ નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા ભલે સાદાઇથી નીકળવાની હોય પણ મંદિર સંચાલકો તરફથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દેશની...