ભરૂચ : શહેરના મુખ્ય માર્ગો પર સર્જાયુ ખાડાનું સામ્રાજ્ય,શ્રવણ ચોકડીથી એબીસી સર્કલ રસ્તાની બિસ્માર હાલતથી જનતા પરેશાન
ભરૂચમાં વરસાદની મોસમ સાથે જ જાહેર રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય સર્જાયું છે,શ્રવણ ચોકડીથી એબીસી સર્કલ અને નંદેલાવ ઓવરબ્રિજનો માર્ગ પણ અત્યંત બિસ્માર બનતા લોકોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે.