અંકલેશ્વર : ખરાબ રોડ-રસ્તાના મુદ્દે કોર્ટના દ્વારા ખટખટાવતા એડવોકેટ સજ્જાદ કાદરી...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં વરસાદની મોસમમાં તમામ જાહેર માર્ગો અત્યંત બિસ્માર બન્યા છે, ત્યારે ખરાબ રોડ-રસ્તાના મુદ્દે જાણીતા એડવોકેટ સજ્જાદ કાદરીએ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે.