ભરૂચ: બિસ્માર માર્ગોના પ્રશ્ને રીક્ષા એસો.નું ધરણા પ્રદર્શન, તંત્રની મંજૂરી ન હોવાથી પ્રદર્શનકારીઓની અટકાયત
ભરૂચમાં બિસ્માર બનેલા માર્ગોના પ્રશ્ને રીક્ષા એસો. દ્વારા ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેને કોંગ્રેસે પણ સમર્થન જાહેર કર્યું હતું.