સાબરકાંઠા : વડાલીમાં સામૂહિક આપઘાતની ઘટનામાં માતાપિતા બાદ બે બાળકોના પણ મોત,એક દીકરી હજી સારવાર હેઠળ
વડાલીમાં સગર પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જેમાં માતાપિતાના મોત બાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા બે પુત્રોના પણ મોત નીપજ્યા