સાબરકાંઠા: રંગમંચના 'તારો' ખરી પડ્યો; લંકેશ અરવિંદ ત્રિવેદીનું નિધનથી તેમના વતન ઇડરમાં શોક
ગુજરાતી ફિલ્મના દિગ્ગજ નેતા અને મહાનાયક એવા અરવિંદ ત્રિવેદીનું ગતરાત્રીએ દુખદ અવસાન થતા તેમના વતન એવા ઈડર પંથકમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે.
ગુજરાતી ફિલ્મના દિગ્ગજ નેતા અને મહાનાયક એવા અરવિંદ ત્રિવેદીનું ગતરાત્રીએ દુખદ અવસાન થતા તેમના વતન એવા ઈડર પંથકમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે.
રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીના તહેવારને ઉજવવા માટે શેરી ગરબા થકી ખેલૈયાઓને આંશિક મંજુરી તો આપવામાં આવી છે.
સાબરકાંઠા જિલ્લામાં બે દિવસથી ભારે વરસાદ, મગફળી પલળી જતાં ખેડુતોની હાલત કફોડી
તાજપુરની મેશ્વો નદીમાં અચાનક વધ્યા જળ પ્રવાહ, નદી કિનારે ઘાસચારો કરતી 5 ભેંસો પ્રવાહમાં તણાઈ.
બગોલી ગેંગના 4 સાગરીતોને પોલીસે દબોચી લીધા, વિવિધ રાજ્યમાં ધાડ, ઘરફોડ ચોરીને આપ્યો અંજામ.
અજગરને લાકડીના સપાટા મારી ઉતાર્યો મોતને ઘાટ, ક્રુરતાભર્યો વિડિયો થયો સોશિયલ મીડિયામાં વાઇરલ.
વરસાદ ઓછો હોવાથી સમગ્ર જિલ્લો બન્યો દુષ્કાળગ્રસ્ત, ગૌશાળાઓ સહિત પાંજળાપોળોમાં પડી ઘાસચારાની ઘટ.