સાબરકાંઠા : વધુ એક પોન્ઝી સ્કીમ કૌભાંડ,ભેજાબાજોએ ઓછા રોકાણ સામે વધુ વળતર આપવાની લાલચ આપીને 3.42 કરોડમાં કર્યુ ઉઠમણું
ભેજાબાજોએ લોકોને ઓછા રોકાણ સામે વધુ વળતરની લાલચ આપીને રૂપિયા 3.42 કરોડમાં ઉઠમણું કરી નાખતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
ભેજાબાજોએ લોકોને ઓછા રોકાણ સામે વધુ વળતરની લાલચ આપીને રૂપિયા 3.42 કરોડમાં ઉઠમણું કરી નાખતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વર્ષોથી પલ્લી મેળો ભરાય છે. આઠમના રોજ પ્રાંતિજના બ્રહ્માણી માતાના મંદિરે ભરાયેલા પલ્લીના મેળામાં માઇભકતોનું મહેરામણ ઉમટી પડ્યું
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ત્રણ રસ્તા પાસે બની રહેલા ઓવરબ્રિજના કામને લઈને રોડની બંને બાજુએ આવેલ સોસાયટીના રહીશો ડસ્ટ ઉડવાને લઈ ને તોબા-તોબા પોકારી ઉઠયા છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં વર્ષ 2023 દરમિયાન શહેરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી,
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પિતા-પુત્રની જોડીએ વિદેશના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી.
સાબરકાંઠા જિલ્લામાં બટાકાની ખેતી કરતા ખેડૂતોની મહાપંચાયત યોજાઈ હતી.કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થકી ખેડૂતો બટાકાનો પાક વાવેતર કરતા હોય છે,
પ્રાંતિજ તાલુકાના વાધપુર નજીક સાબરમતી નદીમાં એક વ્યક્તિ ફસાઈ જતાં ફાયર ટીમ દ્વારા 4 કલાકની જહેમત બાદ રેસક્યું કરી સહીસલામત બહાર કાઢવામાં આવ્યો
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના કુકડિયા ગામના પ્રમુખ શિવશક્તિ સખી મંડળની બહેનો દ્વારા ભગવાન શ્રી ગણેશની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું નિર્માણ અને વેચાણ કરી આર્થિક ઉપાર્જન મેળવી રહી છે.