સાબરકાંઠાના પ્રાંતિજના તળાવમાંથી મળી યુવકની લાશ, માછલાં પકડવા જતાં ડૂબી જવાથી મોત...
મૃતક તળાવમાં માછલા પકડવા માટે ગયો હતો અને તળાવના પાણીમાં ગરકાવ થતા ડુબી જવાથી મોત નિપજયુ
મૃતક તળાવમાં માછલા પકડવા માટે ગયો હતો અને તળાવના પાણીમાં ગરકાવ થતા ડુબી જવાથી મોત નિપજયુ
ગર્ભવતી મહિલા જિનલ ચમાર ડિલિવરી માટે હિંમતનગરની GMERS જનરલ હોસ્પિટલમાં આવ્યા હતા, ત્યારે તબીબો દ્વારા તપાસ કરતા તેમની સુવાવડ અત્યંત જોખમી હતી
5 રાજ્યો અને 500 જેટલા ગામો ખુંદી વળીને 7 હજાર કિલોમિટર ઝારખંડથી શરૂ થયેલી આદિવાસી સુરક્ષા યાત્રાનું દઢવાવમાં સમાપન કરવામાં આવ્યું
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ મોરચા દ્વારા બીજી ઓક્ટોબર ગાંધીજીના જન્મ જયંતી દિવસે જૂની પેન્શન યોજના અને અન્ય પ્રશ્નોને લઈને આંદોલનની શરૂઆત કરી
અચાનક વાવાઝોડાના કારણે વરસાદથી વાલોળ જમીન દોષ થઈ જતા નુકસાન થયો હતો. ખેડૂતોને જાણે કે તેમના માથે આભ ફાટી હોય તેવી હાલાકી જોવા મળી છે
મૃતક રાવળ જગદીશ મેલાભાઇને બે દિકરીઓ તથા બે દિકરાઓઓએ પિતાની છત્રછાયા ગુમાવી