Connect Gujarat

You Searched For "Salangpur"

અંકલેશ્વર: સાળંગપુર નજીક કારમાં આગ લાગતા દોડધામ, ચાલકનો આબાદ બચાવ

10 March 2024 6:37 AM GMT
સારંગપુર ગામ નજીક પદ્માવતી સોસાયટી પાસે કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. કારચાલક સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો.

સાળંગપુર વિવાદનો અંત : વિવાદિત ભીંતચિત્રોને કરી નવા ચિત્રો લગાવી દેવાયા…

5 Sep 2023 8:28 AM GMT
સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના દાસ તરીકે રજૂ કરાયેલા ભીંતચિત્રોને લઈ છેલ્લા થોડા દિવસથી વિવાદ ચાલી રહ્યો હતો

સાળંગપુરમાં વિવાદિત ભીંતચિત્રો પર કાળો કલર કરી તોડવાનો પ્રયાસ કરનાર ગઢડાના શખ્સની અટકાયત...

2 Sep 2023 12:25 PM GMT
કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાના ફાઉન્ડેશનમાં લગાડવામાં આવેલ વિવાદાસ્પદ ભીંતચિત્રો પર આજે એક હનુમાન ભક્તે કુહાડી ચલાવી તેને તોડવાનો પ્રયાસ કર્યો

બોટાદ: કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે સાળંગપુરમાં વિરાટ ભોજનાલયનું કર્યું લોકાર્પણ

6 April 2023 9:51 AM GMT
કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે સાળંગપુરમાં હનુમાન જયંતિ નિમિતે ભવ્ય ભોજનલાયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

બોટાદ : 2 વર્ષ બાદ સાળંગપુરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાશે, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે...

15 April 2022 9:15 AM GMT
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે આવતી કાલે શનિવારે શ્રી હનુમાન જયંતી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે

બોટાદ : સાળંગપુરમાં ઉજવાયો અતિભવ્ય રંગોત્સવ, 3 હજાર કિલો રંગથી પરિસરનું આકાશ રંગબેરંગી થયું...

18 March 2022 9:25 AM GMT
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં છેલ્લાં 35 વર્ષ બાદ પહેલીવાર ધૂળેટી પર્વની અતિભવ્ય રંગોત્સવ સાથે ઉજવણી કરવામાં...

બોટાદ : હોળીના રંગે રંગાયું સાળંગપુર-કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, જુઓ અનોખો શણગાર...

17 March 2022 8:57 AM GMT
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા આ વર્ષે ભવ્ય રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે....

બોટાદ : શિવભક્તિના રંગે રંગાયું સાળંગપુર-કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, જુઓ અનોખો શણગાર.

1 March 2022 6:03 AM GMT
બોટાદ જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર આજે મહાશિવરાત્રિના પવન પર્વે શિવભક્તિના રંગે રંગાયુ છે.

બોટાદ: સાળંગપુરમાં બનશે ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય; ગેસ, અગ્નિ, વીજળી વગર બનશે રસોઈ

2 Dec 2021 11:24 AM GMT
સાળંગપુરમાં 40 કરોડના ખર્ચે ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય બનવા જઈ રહ્યું છે. જેમાં એકસાથે 4 હજાર લોકો પ્રસાદ લઇ શકશે..