ધર્મ દર્શન બોટાદ : શ્રી કેસરી નંદનને કેસુડાના કેસરી ફુલોનો કેસરીયો શણગાર તેમજ ધાણી-ખજૂર-દાળિયાનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો... કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંનજન દાદાના સિંહાસનને કેસુડાના કેસરી ફુલોનો કેસરીયો શણગાર તેમજ ધાણી-ખજૂર-દાળિયાનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો By Connect Gujarat Desk 22 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત બોટાદ : એકાદશી નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવને રામ નામનો ફુલનો હાર-મખમલની જરીવાળા વાઘાનો દિવ્ય શણગાર કરાયો... કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર એકાદશી તેમજ શનીવાર નિમિત્તે શ્રી કષ્ટભંનજન દાદાને રામ નામનો આંકડાના ફુલનો હાર તેમજ મખમલની જરીવાળા વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. By Connect Gujarat Desk 08 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત બોટાદ : પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંનજન હનુમાનજી દાદાને હીરાજડિત મુગટ સહિત ગુલાબના ફુલનો દિવ્ય શણગાર કરાયો વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંનજન દાદાના સિંહાસનને ગુલાબના ફુલના દિવ્ય શણગાર સાથે હીરાજડિત મુગટ પહેરવામાં આવ્યો હતો. By Connect Gujarat Desk 13 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત બોટાદ : પવિત્ર ધનુર્માસમાં તુલસી પૂજન નિમિત્તે શ્રી કષ્ટભંનજન દેવને દિવ્ય વાઘાનો શણગાર અને 51 કીલો સુખડીનો અન્નકૂટ ધરાવાયો... સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસના તુલસી પૂજન નિમિત્તે શ્રી કષ્ટભંનજન દેવને દિવ્ય વાઘાનો શણગાર તેમજ 51 કીલો સુખડીનો અન્નકૂટ ધરાવાયો હતો. By Connect Gujarat Desk 25 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત બોટાદ : શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને સેવંતીના ફુલોનો શણગાર અને ફળનો અન્નકૂટ ધરાવાયો... બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે શનિવાર નિમિત્તે દાદાના સિંહાસનને સેવંતીના ફૂલ દ્વારા દિવ્ય શણગાર કરી વિવિધ ફળોનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. By Connect Gujarat Desk 07 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત બોટાદ : સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ મંદિર પટાંગણમાં હનુમાનજી દાદાની 54 ફૂટ ઊંચી પ્રતિમાનું કરાશે સ્થાપન... સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે નવું આકર્ષણ, હનુમાનજી દાદાની 54 ફૂટ ઊંચી પ્રતિમાનું સ્થાપન કરાશે By Connect Gujarat 19 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn