ભરૂચ ભરૂચ : ઝઘડીયાના જુના તોથીદ્રામાં ગેરકાયદે રેતી વહન અને ભાલોદમાં ગૌચરની જમીન પરના દબાણો દૂર કરવા AAPની માંગ ભરૂચના ઝઘડીયા તાલુકાના જુના તોથીદ્રા ગામે ગૌચરની જમીન પરથી થતું ગેરકાયદે રેતી વહન અટકાવવા અને ભાલોદ ગામે ગૌચરની જમીન પરના દબાણો દૂર કરવા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 16 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: અટાલી ગામે ગેરકાયદેસર માટી ખનન ઝડપાયું, ટ્રક સહિત રૂ.1.45 કરોડનો મુદ્દામાલ જપ્ત ભરૂચના વાગરા તાલુકાના અટાલી ગામમાં પરવાનગી વગર સાદીમાટી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ અને વહન કરતી ટ્રકો સહિત ૦૧.૪૫ કરોડનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી By Connect Gujarat Desk 01 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : બિનઅધિકૃત રેતીનું વહન કરતાં વાહનોનું આકસ્મિક ચેકીંગ, રૂ. 2.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો... ભરૂચ જિલ્લામાં બિનઅધિકૃત રીતે રેતીનું વહન કરતાં વાહનોનું ખાણ ખનીજ વિભાગ દ્વારા આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 19 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઝઘડીયા પંથકમાં ઓવરલોડ ખનીજનું વહન કરતાં વાહનોનું સધન ચેકિંગ, 14 વાહનો સામે રૂ. 2.09 લાખનો દંડ ફટકારાયો... ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ઓવરલોડ ખનીજનું વહન કરતાં વાહનોનું સધન ચેકીંગ હાથ ધરતાં ૧૪ વાહનો ઓવરલોડ વહન કરતાં ધ્યાને આવ્યા હતા. By Connect Gujarat Desk 19 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: સમસ્ત માછી સમાજ દ્વારા જનઆક્રોશ રેલી કાઢી કલેકટરને પાઠવાયું આવેદનપત્ર,ખનીજ માફિયાઓ સામે કાર્યવાહીની માંગ ગત તારીખ-૧૫મી નવેમ્બરના રોજ ભરૂચના શુકલતીર્થ ગામના ભાતીગળ મેળામાં ડૂબી જવાના કારણે પિતા-પુત્ર સહીત ચાર લોકોના મૃત્યુ નીપજ્યા હતા. By Connect Gujarat Desk 05 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ 4 હજાર દીવા અને 5 ટન રેતીનો ઉપયોગ કરી, સુદર્શન પટનાયકે બનાવી માઁ કાલીની મૂર્તિ રેતી કલાકાર સુદર્શન પટનાયકે ઓડિશાના પુરી બીચ પર રેતીમાથી માઁ કાલીની પ્રતિમા બનાવી છે. આ માટે તેણે હજારો દીવાનો ઉપયોગ કર્યો છે. તેણે માઁ કાલીની મૂર્તિની તસવીરો પણ ટ્વીટ કરી છે. By Connect Gujarat 24 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી : પોંસરી ગામે ગેરકાયદેસર રેતી ખનનને અટકાવવા ગયેલી ખાણ ખનીજની ટીમ પર ભુમાફિયાઓનો "હુમલો" ખનીજ સંપતિ પર ભુમાફિયાઓનું રાજ અર્થતંત્રને મોટાપાયે નુકસાન પહોંચાડતું હોય છે, તેવી જ સ્થિતિ ઊભી થઈ છે, By Connect Gujarat 06 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત છોટાઉદેપુર : જીલ્લામાં ખનીજના ભંડારમાં ખનીજ માફિયાઓનું બેફામ ખન્ન , કુદરતી ભંડાર થઈ રહ્યો લુપ્ત છોટાઉદેપુર જિલ્લામાં ઘણી ખાણો આવેલી છે. જેનું ખનીજ માફિયા બેફામ ખનન કરી રહ્યા છે જેને લઈને ઓરસંગ નદીના તટ પર પાણીનું પ્રમાણ ઘટી રહ્યું છે By Connect Gujarat 24 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn