Home > sardar patel statue
You Searched For "Sardar Patel Statue"
ભરૂચ: ઝાડેશ્વર ગામમાં સરદાર પટેલની પ્રતિમાનું કરવામાં આવ્યુ અનાવરણ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ રહ્યા ઉપસ્થિત
31 Oct 2023 7:51 AM GMTભરૂચના ઝાડેશ્વર ગામમાં આજરોજ રાષ્ટ્રીય એક્તા દિવસ નિમિત્તે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું
નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતીકાલથી રાજ્ય સરકારની ત્રિ દિવસીય ચિંતન શિબિરનો થશે પ્રારંભ
18 May 2023 11:09 AM GMTગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય વિકાસ ક્ષમતાનિર્માણ જેવા વિષયો પર ચિંતન કરવામાં આવશે
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી, યુનિટી FM પર પ્રવાસીઓને અપાય રહ્યું છે માર્ગદર્શન
12 Aug 2022 7:25 AM GMTવિશ્વ સંસ્કૃત દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. રેડિયો યુનિટી 90 એફ.એમ.પર પ્રવાસીઓને સંસ્કૃત ભાષાનમું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે
નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે દ્વિદિવસીય જ્યુડિશિયલ કોન્ફરન્સ યોજાઇ
9 April 2022 1:33 PM GMTકેવડિયા કોલોની ખાતે આજે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ એ એકતા નગર ખાતે દ્વિદિવસીય નેશનલ કોન્ફરન્સ ઓન મીડિએશન
નર્મદા : SOU ખાતે કોરોનાની દહેશત વચ્ચે પ્રવાસીઓ લાપરવાહ, નિયમોનું પાલન કરાવવા તંત્ર સજ્જ..
31 Dec 2021 12:53 PM GMT31st ડિસેમ્બરે SOU ખાતે ઉમટ્યા હજારો પ્રવાસી કોરોનાની દહેશત વચ્ચે લાપરવાહ બન્યા પ્રવાસી
નર્મદા : જળમાં દેખાયા "સરદાર", સરોવરમાં જોવા મળ્યા આહલાદક દ્રશ્યો...
8 Nov 2021 10:49 AM GMTદિવાળી વેકેશનમાં પ્રવાસીઓ એકતા ક્રૂઝ મારફતે જળ માર્ગે આવી SOUને નિહાળી રહ્યા છે
નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની કરાશે ભવ્ય ઉજવણી.
22 Oct 2021 11:04 AM GMTસરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે નર્મદ જીલ્લામાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાન્નિધ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર...
કચ્છ : એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે લખપતથી કેવડિયા સુધી પોલીસે યોજી બાઇક રેલી
19 Oct 2021 7:41 AM GMTએકતા દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છ જિલ્લાના લખપત તાલુકાથી કેવડિયા સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે પશ્વિમ કચ્છ પોલીસ દ્વારા બાઇક રેલીનો...
નર્મદા: તા.28 ઓક્ટોબરથી 1લી નવેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહેશે જાણો કારણ
17 Oct 2021 9:05 AM GMTરાષ્ટ્રીય એકતા દિવસ પર વડાપ્રધાન મોદી ફરી ગુજરાતના મહેમાન બને તવું લાગી રહ્યું છે. આ દિવસે PM ગુજરાત આવશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે આવશે ગુજરાત પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ
17 Oct 2021 7:21 AM GMTPM ગુજરાત આવશે અને નર્મદા ખાતે સરદાર પટેલની જન્મ જયંતિની ધામધૂમ પૂર્વ ઉજવણીમાં ભાગ લેશે,
નર્મદા: અધિકારીઓના અક્કડ વલણના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓ ઘટ્યા ! મનસુખ વસાવાનું નિવેદન
15 Oct 2021 1:04 PM GMTસ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વભરમાં નામના મળી છે પરંતુ દિવસેને દિવસે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે
નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે જિલ્લાનો વિકાસ થયો છે : સાંસદ મનસુખ વસાવા
8 Oct 2021 8:40 AM GMTનર્મદા જિલ્લાના કેવડીયામાં બનેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ કરી રહેલાં લોકોને સાંસદ મનસુખ વસાવાએ જવાબ આપ્યો છે. જન આર્શીવાદ યાત્રા દરમિયાન તેમણે...