Connect Gujarat

You Searched For "Sardar Patel Statue"

ભરૂચ: ઝાડેશ્વર ગામમાં સરદાર પટેલની પ્રતિમાનું કરવામાં આવ્યુ અનાવરણ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ રહ્યા ઉપસ્થિત

31 Oct 2023 7:51 AM GMT
ભરૂચના ઝાડેશ્વર ગામમાં આજરોજ રાષ્ટ્રીય એક્તા દિવસ નિમિત્તે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતીકાલથી રાજ્ય સરકારની ત્રિ દિવસીય ચિંતન શિબિરનો થશે પ્રારંભ

18 May 2023 11:09 AM GMT
ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય વિકાસ ક્ષમતાનિર્માણ જેવા વિષયો પર ચિંતન કરવામાં આવશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી, યુનિટી FM પર પ્રવાસીઓને અપાય રહ્યું છે માર્ગદર્શન

12 Aug 2022 7:25 AM GMT
વિશ્વ સંસ્કૃત દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. રેડિયો યુનિટી 90 એફ.એમ.પર પ્રવાસીઓને સંસ્કૃત ભાષાનમું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે

નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે દ્વિદિવસીય જ્યુડિશિયલ કોન્ફરન્સ યોજાઇ

9 April 2022 1:33 PM GMT
કેવડિયા કોલોની ખાતે આજે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ એ એકતા નગર ખાતે દ્વિદિવસીય નેશનલ કોન્ફરન્સ ઓન મીડિએશન

નર્મદા : SOU ખાતે કોરોનાની દહેશત વચ્ચે પ્રવાસીઓ લાપરવાહ, નિયમોનું પાલન કરાવવા તંત્ર સજ્જ..

31 Dec 2021 12:53 PM GMT
31st ડિસેમ્બરે SOU ખાતે ઉમટ્યા હજારો પ્રવાસી કોરોનાની દહેશત વચ્ચે લાપરવાહ બન્યા પ્રવાસી

નર્મદા : જળમાં દેખાયા "સરદાર", સરોવરમાં જોવા મળ્યા આહલાદક દ્રશ્યો...

8 Nov 2021 10:49 AM GMT
દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ એકતા ક્રૂઝ મારફતે જળ માર્ગે આવી SOUને નિહાળી રહ્યા છે

નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની કરાશે ભવ્ય ઉજવણી.

22 Oct 2021 11:04 AM GMT
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે નર્મદ જીલ્લામાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાન્નિધ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર...

કચ્છ : એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે લખપતથી કેવડિયા સુધી પોલીસે યોજી બાઇક રેલી

19 Oct 2021 7:41 AM GMT
એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છ જિલ્લાના લખપત તાલુકાથી કેવડિયા સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે પશ્વિમ કચ્છ પોલીસ દ્વારા બાઇક રેલીનો...

નર્મદા: તા.28 ઓક્ટોબરથી 1લી નવેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહેશે જાણો કારણ

17 Oct 2021 9:05 AM GMT
રાષ્ટ્રીય એકતા દિવસ પર વડાપ્રધાન મોદી ફરી ગુજરાતના મહેમાન બને તવું લાગી રહ્યું છે. આ દિવસે PM ગુજરાત આવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે આવશે ગુજરાત પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ

17 Oct 2021 7:21 AM GMT
PM ગુજરાત આવશે અને નર્મદા ખાતે સરદાર પટેલની જન્મ જયંતિની ધામધૂમ પૂર્વ ઉજવણીમાં ભાગ લેશે,

નર્મદા: અધિકારીઓના અક્કડ વલણના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓ ઘટ્યા ! મનસુખ વસાવાનું નિવેદન

15 Oct 2021 1:04 PM GMT
સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વભરમાં નામના મળી છે પરંતુ દિવસેને દિવસે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે

નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે જિલ્લાનો વિકાસ થયો છે : સાંસદ મનસુખ વસાવા

8 Oct 2021 8:40 AM GMT
નર્મદા જિલ્લાના કેવડીયામાં બનેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ કરી રહેલાં લોકોને સાંસદ મનસુખ વસાવાએ જવાબ આપ્યો છે. જન આર્શીવાદ યાત્રા દરમિયાન તેમણે...