અંકલેશ્વર: પુરના પાણીથી કાંઠા વિસ્તારમાં શાકભાજીના પાકને વ્યાપક નુકશાન, ખેડૂતોની વળતરની માંગ
નર્મદા નદીમાં આવેલાં પૂરના પાણીથી તારાજી જોવા મળી રહી છે.ખાસ કરીને કાંઠા વિસ્તારના ગામોમાં પુરના પાણી ફરી વળતા શાકભાજીના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું
નર્મદા નદીમાં આવેલાં પૂરના પાણીથી તારાજી જોવા મળી રહી છે.ખાસ કરીને કાંઠા વિસ્તારના ગામોમાં પુરના પાણી ફરી વળતા શાકભાજીના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું
સરદાર સરોવરમાં 5 લાખ ક્યુસેક પાણીની વિપુલ આવકના પગલે નર્મદા ડેમના 23 દરવાજા ખોલી નખાયા હતા. ડેમના દરવાજામાંથી નદીમાં 4.06 લાખ ક્યુસેક પાણી છોડાતા ભરૂચમાં બે વર્ષ બાદ રેવામાં રેલ આવી હતી.
નર્મદા ડેમના સીઝનમાં પ્રથમવાર 23 દરવાજા 2.50 મીટર સુધી ખોલવામાં આવ્યા અને આરબીપીએચ, કેનાલ મારફતે 4 લાખ 46 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે
ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનું જળસ્તર 24 ફૂટની ભયજનક સપાટી વટાવી 26 ફૂટ સુધી પહોંચ્યું હતું જેના પગલે સંભવિત પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું
સંભવિત પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રએ આવતીકાલે, 6 સપ્ટેમ્બર 2025ના રોજ, જિલ્લાભરની તમામ પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી
નર્મદા ડેમના 12 ગેટ ખોલી પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો નોંધાયો
નર્મદા ડેમમાંથી ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે જોકે ડેમના 15 દરવાજા ખોલી 3 લાખ 95 હજાર ક્યુસેક પાણી છોડવાનું યથાવત રાખવામાં આવી રહ્યું છે
ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ ઉત્તરોઉત્તર વધારો નોંધાયો છે. નર્મદા નદીની જળ સપાટી 18 ફૂટને પાર કરી ગઈ ડેમના દરવાજા ખોલી ચાર લાખ જેટલું પાણી નર્મદા નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે