ભરૂચ ભરૂચ : પૂરના પાણી ઓસરતાં પાલિકા તંત્ર સજ્જ થયું, સફાઇ કામગીરીનો પ્રારંભ કરાયો….. પુરના પાણી ઓસરતા આ વિસ્તારોમાં ગંદકીના થર જામ્યા છે. જેના પગલે પાલિકા તંત્ર તરત જ એક્શનમાં આવ્યું છે. By Connect Gujarat 19 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદાના માંગરોળ ગામમાં પુરના પાણી ઓચર્યા બાદ લોકોની આંખો કેમેરા સામે ભીંજાઇ કહ્યું હતું એ બધુ તણાઇ ગયું માંગરોળ ગામઆ રહીસો ઘર વખરી નો સમાન સહિત તમામ સમાન તણાઇ ગયો છે. લોકો બે દિવસથી ભૂખ્યા તંત્ર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. By Connect Gujarat 18 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પાવન સલીલા માઁ નર્મદાના નીરના વધામણાં સહ ચૂંદડી-શ્રીફળ અર્પણ કર્યાં... નર્મદા ડેમ 138.68 મીટર સુધી છલોછલ ભરાયો છે, જોકે, હજુ તેની સપાટી વધશે તેવી સંભાવનાઓ રહેલી છે, By Connect Gujarat 17 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા 2.95 મીટર સુધી ખોલાયા, કાંઠા વિસ્તારો એલર્ટ મોડ પર... ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના પગલે સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા 2.95 મીટર સુધી ખૂલતાં પાણીની આવક 9.38 લાખ ક્યૂસેક થવા પામી છે. By Connect Gujarat 16 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સરદાર સરોવર નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો, CM ભુપેન્દ્ર પટેલે નર્મદાનાં નીરના લીધા વધામણા સરદાર સરોવર નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચતા સી.એમ.ભુપેન્દ્ર પટેલે કેવડીયા ખાતે પહોંચી નર્મદાનાં નીરના વધામણા લીધા હતા By Connect Gujarat 15 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn