પાકિસ્તાની સુરક્ષા દળોનો દાવો ટ્રેન હાઇજેક પૂરું, 33 લબુચ લડવૈયાઓ ઠાર મરાયા
બુધવારે રાત્રે 9:30 વાગ્યે પાકિસ્તાની સુરક્ષા દળોએ દાવો કર્યો હતો કે ટ્રેન હાઇજેક પૂરું થઈ ગયું છે. સુરક્ષા દળોએ 33 બલૂચ લડવૈયાઓને ઠાર માર્યા છે.
બુધવારે રાત્રે 9:30 વાગ્યે પાકિસ્તાની સુરક્ષા દળોએ દાવો કર્યો હતો કે ટ્રેન હાઇજેક પૂરું થઈ ગયું છે. સુરક્ષા દળોએ 33 બલૂચ લડવૈયાઓને ઠાર માર્યા છે.
છત્તીસગઢના બીજાપુર-નારાયણપુર સીમા પાસે રવિવારે 9 ફેબ્રુઆરી આ અથડામણ થઈ હતી.બંને બાજુથી ભીષણ ગોળીબારમાં મોટી સંખ્યામાં નક્સલીઓના મોત થયા છે. હાલ 12 નક્સલીઓની લાશ મળી આવી છે
છત્તીસગઢના બીજાપુરના જંગલોમાં સુરક્ષા દળોએ એક મોટા એન્કાઉન્ટરમાં 12 નક્સલીઓને ઠાર કર્યા છે. બીજાપુર અને તેલંગાણાની સરહદે આવેલા ત્રણ જિલ્લાના
આ એન્કાઉન્ટર કોરાજુગુડા, દંતેસપુરમ, નાગારમ, ભંડારપાદરના જંગલ-પહાડોમાં થયું હતું. સૈનિકો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલીઓએ જવાનો પર હુમલો કર્યો હતો
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં બુધવારે બપોરે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે આ બડીમાર્ગમાં ચાલી રહ્યું છે
આ અઠવાડિયે કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે 5 મોટી અથડામણ થઈ હતી, જેમાં સુરક્ષા દળોએ 8 આતંકવાદીઓને ઠાર કર્યા હતા અને તેમાંથી 7 આતંકવાદીઓનું પાકિસ્તાન સાથે કનેક્શન સામે આવ્યું છે.
બારામુલ્લામાં સુરક્ષા દળોને એન્કાઉન્ટરમાં મોટી સફળતા મળી, ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ વચ્ચેના સંયુક્ત ઓપરેશનમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા