દુનિયાપાકિસ્તાની સુરક્ષા દળોનો દાવો ટ્રેન હાઇજેક પૂરું, 33 લબુચ લડવૈયાઓ ઠાર મરાયા બુધવારે રાત્રે 9:30 વાગ્યે પાકિસ્તાની સુરક્ષા દળોએ દાવો કર્યો હતો કે ટ્રેન હાઇજેક પૂરું થઈ ગયું છે. સુરક્ષા દળોએ 33 બલૂચ લડવૈયાઓને ઠાર માર્યા છે. By Connect Gujarat Desk 13 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશછત્તીસગઢનાં બીજાપુરમાં સુરક્ષાદળોએ 12 નક્સલીઓને કર્યા ઠાર,બે જવાન પણ શહીદ છત્તીસગઢના બીજાપુર-નારાયણપુર સીમા પાસે રવિવારે 9 ફેબ્રુઆરી આ અથડામણ થઈ હતી.બંને બાજુથી ભીષણ ગોળીબારમાં મોટી સંખ્યામાં નક્સલીઓના મોત થયા છે. હાલ 12 નક્સલીઓની લાશ મળી આવી છે By Connect Gujarat Desk 09 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશછત્તીસગઢના બીજાપુરના જંગલોમાં સુરક્ષા દળોએ એક મોટા એન્કાઉન્ટરમાં 12 નક્સલીઓને કર્યા ઠાર છત્તીસગઢના બીજાપુરના જંગલોમાં સુરક્ષા દળોએ એક મોટા એન્કાઉન્ટરમાં 12 નક્સલીઓને ઠાર કર્યા છે. બીજાપુર અને તેલંગાણાની સરહદે આવેલા ત્રણ જિલ્લાના By Connect Gujarat Desk 16 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશછત્તીસગઢમાં સુરક્ષા દળોને મળી સફળતા,10 નક્સલીઓને કર્યા ઠાર આ એન્કાઉન્ટર કોરાજુગુડા, દંતેસપુરમ, નાગારમ, ભંડારપાદરના જંગલ-પહાડોમાં થયું હતું. સૈનિકો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલીઓએ જવાનો પર હુમલો કર્યો હતો By Connect Gujarat Desk 22 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશજમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, 8 દિવસમાં છઠ્ઠું એન્કાઉન્ટર ! જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં બુધવારે બપોરે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે આ બડીમાર્ગમાં ચાલી રહ્યું છે By Connect Gujarat Desk 14 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશસુરક્ષાદળો આતંકવાદીઓ માટે ખતરો બની ગયા, 5 એન્કાઉન્ટરમાં 8 આતંકવાદીઓ માર્યા ગયા આ અઠવાડિયે કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે 5 મોટી અથડામણ થઈ હતી, જેમાં સુરક્ષા દળોએ 8 આતંકવાદીઓને ઠાર કર્યા હતા અને તેમાંથી 7 આતંકવાદીઓનું પાકિસ્તાન સાથે કનેક્શન સામે આવ્યું છે. By Connect Gujarat Desk 08 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશજમ્મુ-કાશ્મીર :સુરક્ષા દળોને મળી મોટી સફળતા, ત્રણ આતંકીઓને ઠાર માર્યા બારામુલ્લામાં સુરક્ષા દળોને એન્કાઉન્ટરમાં મોટી સફળતા મળી, ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ વચ્ચેના સંયુક્ત ઓપરેશનમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા By Connect Gujarat Desk 14 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશછત્તીસગઢ-તેલંગાણા બોર્ડર પર સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, 6 નક્સલવાદી ઠાર Featured | દેશ | સમાચાર, છત્તીસગઢ-તેલંગાણા બોર્ડર પર સુરક્ષા દળોએ 6 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. જેમાં બે મહિલાઓનો પણ સામેલ છે.જવાનોએ શસ્ત્રો અને મૃતદેહો કબજે કર્યા By Connect Gujarat Desk 06 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશછત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં નક્સલવાદીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી, રક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 7 નક્સલીઓને કર્યા ઠાર By Connect Gujarat 23 May 2024Share Twitter Share Whatsapp LinkedIn