ભરૂચ: શુકલતીર્થ નજીક ખેતરમાં 8 ફૂટ લાંબો અજગર નજરે પડ્યો, જીવદયા પ્રેમીઓએ હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન
આવી જ એક ઘટના શુકલતીર્થ સામે આવેલ કરજણ ગામે બની હતી.કરજણ ગામ નજીક સાધના મંદિર ફાર્મ ખાતે ખેતરમાં એક વિશાળ અજગર જોવા મળ્યો હતો.
આવી જ એક ઘટના શુકલતીર્થ સામે આવેલ કરજણ ગામે બની હતી.કરજણ ગામ નજીક સાધના મંદિર ફાર્મ ખાતે ખેતરમાં એક વિશાળ અજગર જોવા મળ્યો હતો.
ભરૂચના પ્રાચીન કબીરવડથી પ્રેરિત થઈ શુકલતીર્થ પાસે કડોદ ખાતે સૌપ્રથમ મીની કબીરવડની સ્થાપના કરવામાં આવી છે. હવે આગામી દિવસોમાં નર્મદા સંગમ સુધી વડના વૃક્ષો વાવીને તેમનું જતન કરવાની કામગીરી હાથ ધરાશે.
ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે નર્મદા નદીમાં બે દિવસમાં ચાર લોકો ડૂબી જવાની ઘટના બાદ ખાણ અને ખનીજ વિભાગ હરકતમાં આવ્યુ છે.
ભરૂચમાં શુક્લતીર્થના ભાતીગળ મેળામાં નર્મદા સ્નાન દરમિયાન ડૂબી જતાં 4 લોકોના મૃત્યુ પામવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે
ભરૂચના શુકલતીર્થની જાત્રામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે,અને મેળાનો આનંદ માણીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે.
ભરૂચ જિલ્લાના શુક્લતીર્થના ભાતીગળ મેળામાં નર્મદા સ્નાન દરમિયાન 4 લોકોના મૃત્યુ પામવાની ઘટનામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે.
ભરૂચના તીર્થધામ શુકલતીર્થની જાત્રામાં પિતા પુત્ર સહિત ત્રણ લોકો નર્મદા નદીમાં ન્હાવા જતા ડૂબ્યા હતા,જેમાં બે નાં મૃતદેહ મળી આવ્યા હતા.જ્યારે અન્ય એકની શોધખોળ કરવામાં આવી રહી છે.