ગુજરાતભાવનગર:ચિત્રા વિસ્તરમાં તસ્કરોએ માર્યો મોટો હાથ, રૂ.5.38 લાખના મુદ્દામાલની ચોરી ભાવનગર ચિત્રા વાડી વિસ્તરમાં ઘરધણી ફળિયામાં સુતા હતા અને તસ્કરો ઘરમાં પ્રવેશી રૂપિયા ૫,૩૮,૦૦૦ ઉઠાવી રપૂછકર થઈ ગયા By Connect Gujarat 09 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : અંદાડા ગામની તુલસીવિલા સોસાયટીમાં ચોરી, દાગીના-રોકડ રકમ લઈ તસ્કરો થયા ફરાર... તસ્કરો મકાનમાં રહેલ સોનાના ઘરેણાં સહિત રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા હતા By Connect Gujarat 15 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : આવીધા ગામે બંધ દુકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂ. 65 હજારની ચોરી કરી ફરાર થયા... દુકાનના કાઉન્ટરમાં રહેલ પાકીટમાંથી રોક્ડ ૩૦ હજાર તથા દુકાનના ગલ્લામાંથી 35 હજાર રૂપીયાની ચોરી By Connect Gujarat 29 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: માટીએડ ગામે તસ્કરોએ બંધ મકાનને બનાવ્યુ નિશાન, રૂ.1.96 લાખના માલમાતાની ચોરી માટીએડ ગામના લુહાર ફળિયામાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રોકડા ૫૦ હજાર અને સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૧.૯૬ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. By Connect Gujarat 03 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : મોંઘાદાટ બુટ અને રોકડની ચોરી કરી તસ્કરો ફરાર, જુઓ ફૂટવેર શોપમાં થયેલી ચોરીની ઘટનાના CCTV... શહેરના મહાત્મા ગાંધી રોડ પર આવેલ ફૂટવેર શોપમાં તસ્કરો ત્રાટકી પોતાના પગની સાઇઝના મોંઘડાટ બુટ અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. By Connect Gujarat 24 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: યુવાનોને નશાના રવાડે ચઢાવનાર ચરસના મોટા જથ્થા સાથે 2 ઈસમોની ધરપકડ, જુઓ ક્યાંથી આવતો હતો આ જથ્થો ગુજરાત બાદ ભરૂચમાં પણ નશાનો કાળો કારોબાર વધી રહયો છે ત્યારે વધુ એકવાર નશીલા પદાર્થની હેરાફેરીનો ભરૂચમાંથી પર્દાફાશ થયો છે. By Connect Gujarat 16 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : મોના પાર્ક સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી કર્યો હાથફેરો... મોના પાર્ક સોસાયટીમાં આવેલ ફાતેમા મસ્જિદની બાજુના બંધ મકાનમાં ગત રાત્રીના સમયે હથિયારધારી તસ્કર ગેંગ ત્રાટકી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો By Connect Gujarat 21 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅંકલેશ્વર : ડબી ફળિયાનું બંધ મકાન ચઢ્યું તસ્કરોના નિશાને, લાખો રૂપિયાના માલમત્તાની ચોરી... રામકુંડ વિસ્તારમાં ડબી ફળિયાના બંધ મકાનમાં થઈ ચોરી, લાખો રૂપિયાના માલમત્તાની ચોરી કરીને તસ્કરો થયા ફરાર By Connect Gujarat 08 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : સુરવાડી નજીક ગાયત્રીનગરનું બંધ મકાન ચઢ્યું તસ્કરોના નિશાને, રૂ. 5.55 લાખના મુદ્દામાલ પર હાથફેરો... મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ નજીક આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા નારાયણ ચૌધરી કરિયાણા દુકાન ચલાવે છે. By Connect Gujarat 31 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn