અંકલેશ્વર : સુરવાડી નજીક ગાયત્રીનગરનું બંધ મકાન ચઢ્યું તસ્કરોના નિશાને, રૂ. 5.55 લાખના મુદ્દામાલ પર હાથફેરો...
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ નજીક આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા નારાયણ ચૌધરી કરિયાણા દુકાન ચલાવે છે.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ નજીક આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા નારાયણ ચૌધરી કરિયાણા દુકાન ચલાવે છે.
ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલ કલરવ સ્કૂલ પાસે નવલખા મિલની ચાલના 3 બંધ મકાનો સહિત સાઈબાબાના મંદિરે તસ્કરોએ હાથફેરો કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
જી.આઈ.ડી.સી.ની ગીરીરાજ હોટલ પાસે આવેલ ગણેશ એફ.આઈ.બી.સી.કંપનીમાં તસ્કરો ત્રાટકી ૨૦ મોટર મળી કુલ ૮૦ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
વઢવાણ શહેરના એકતા સોસાયટીમાં ઘરના સભ્યો બહાર જતા બે તસ્કરો ઘરમાં પ્રવેશી રૂપિયા 61.30 લાખ રોકડા ચોરી કરી ફરાર
જલારામ મંદિરમાં 8 થી 10 તસ્કરો ઘૂસી આવી દાનપેટીમાં રહેલ રોકડ રકમ સહિત જલારામ બાપાની 1 કિલોની મૂર્તિની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
મળતી માહિતી અનુસર, અંકલેશ્વર જીઆઈડીસીના પ્લોટ નંબર 9701-16 પર બેઇલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપની આવેલ છે
ભરૂચ શહેર સી - ડિવિઝન પોલીસ સ્ટેશને ૧ કરોડ ૩ લાખ રૂપિયાની ચોરીના મામલાનો ગુનો નોંધવામાં આવ્યો છે
અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામમાં બંધ મકાનનો લાભ લઈ રૂપિયા 1.50 લાખના મુદ્દામાલ પર હાથફેરો કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.