Connect Gujarat

You Searched For "Somnath Mahadev"

કૃષ્ણ સપ્તમી પર સોમનાથ મહાદેવને કેસરિયા પુષ્પોનો શૃંગાર કરવામાં આવ્યો

6 Sep 2023 4:31 PM GMT
શ્રાવણ કૃષ્ણ સપ્તમીના અવસર પર સોમનાથ મહાદેવને શૌર્ય અને ત્યાગના પ્રતિક સમાન કેસરિયા પુષ્પોનો શૃંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ મહાદેવનું જ્યોતિર્લિંગ...

કૃષ્ણ બીજ પર સોમનાથ મહાદેવને રંગબેરંગી વસ્ત્ર દર્શન શૃંગાર કરવામાં આવ્યો

1 Sep 2023 3:24 PM GMT
શ્રાવણ કૃષ્ણ બીજ પર આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને રંગબેરંગી વસ્ત્ર દર્શન શૃંગાર કરવામાં આવ્યો હતો. વિવિધ પ્રકારના પીતાંબર, રંગબેરંગી ફુલો,...

પીળા પુષ્પોનો શૃંગાર સોમનાથ મહાદેવને શ્રાવણ શુક્લા અષ્ટમીના દિવસે કરવામાં આવ્યો

24 Aug 2023 4:23 PM GMT
પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના દર્શને દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. આવનાર ભક્તો સોમનાથ મહાદેવના વિશેષ સ્વરૂપના દર્શન કરી શકે તેના માટે...

શ્રાવણના ચોથા દિવસે સોમનાથ મહાદેવને બોરસલ્લીનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો

20 Aug 2023 3:25 PM GMT
શિવ ભક્તોનો સૌથી પ્રિય મહિનો શ્રાવણ પ્રારંભ થઈ ચૂક્યો છે. દેશ-વિદેશથી ભક્તો "જય સોમનાથ, હર હર મહાદેવ" ના નાદ સાથે સોમનાથ મહાદેવના દર્શને પહોંચી રહ્યા...

રાજ્યના મત્સ્યદ્યોગ અને પશુપાલન મંત્રી પરસોત્તમ સોલંકીએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી

19 Aug 2023 4:53 PM GMT
પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શને ગુજરાત સરકારના મત્સ્યદ્યોગ અને પશુપાલન મંત્રી પરષોત્તમભાઇ...

શ્રાવણના ત્રીજા દિવસે સોમનાથ મહાદેવને અર્ક પુષ્પનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો

19 Aug 2023 3:22 PM GMT
શિવ ભક્તોનો મહા ઉત્સવ એટલે કે પવિત્ર શ્રાવણ માસ પ્રારંભ થયો છે ત્યારે સોમનાથ મંદિરમાં મહાદેવને નિત્યક્રમ ઉપરાંત વિશેષ પૂજન અને શ્રૃંગાર કરવામાં આવે...

ગીર સોમનાથ : અધિક પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ નિમિત્તે સોમનાથ તીર્થ ખાતે ઊમટ્યું ભક્તોનું ઘોડાપૂર…

16 Aug 2023 1:23 PM GMT
અધિક પૂર્ણ પુરુષોત્તમ માસના અમાસના દિવસે પૂર્ણાહૂતી થઈ રહી છે. આ સાથે આજથી જ શિવ ઉપાસકો દ્વારા શિવ આરાધના અને અનુષ્ઠાનનો પ્રારંભ થઈ રહ્યો છે

ગીરસોમનાથ: પાટીદાર સમાજની સિનિયર સિટીઝન તીર્થયાત્રાનું આગમન, વડીલોએ કર્યા મહાદેવના દર્શન

30 July 2023 11:20 AM GMT
પાટીદાર સમાજ દ્વારા અનોખી પહેલ, યુવાનો દ્વારા સિનિયર સિટીઝન તીર્થયાત્રાનું કરાયુ આયોજન.

ગીર સોમનાથ : બિપરજોયના પગલે નારીયેરીના વૃક્ષો ધરાશાયી, લોકરક્ષણાર્થે પ્રભાસ તીર્થ પુરોહિતોની સોમનાથ મહાદેવને પ્રાર્થના

13 Jun 2023 12:08 PM GMT
બિપોરજોય વાવાઝોડાની અસરના પગલે ગીર સોમનાથ જીલ્લામાં ગત રાત્રે પવન સાથે વરસાદ ખાબક્યો હતો.

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દર્શનાર્થે પહોંચ્યા,દેવાધિદેવ મહાદેવ સામે શીશ ઝુકાવ્યુ

31 May 2023 12:24 PM GMT
બાબા બાગેશ્વર ધિરેન્દ્ર શાસ્ત્રીએ પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથમાં શીશ ઝુકાવ્યુ હતું અને દેવાધિદેવ મહાદેવની આરાધના કરી હતી

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ઇતિહાસમાં પ્રથમ વખત પાલખીયાત્રાનું કરાયુ આયોજન

26 April 2023 6:43 AM GMT
સોમનાથ મહાદેવ મંદિરનો આજે સ્થાપના દિવસસોમનાથમાં નિકલાઇ ભવ્ય પાલખી યાત્રામોટી સંખ્યામાં ભક્તો જોડાયાપ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં...

ગીર સોમનાથ : કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કર્યા સોમનાથ મહાદેવના દર્શન

24 April 2023 10:46 AM GMT
સોમનાથ મહાદેવના દર્શનાર્થે ભારત સરકારના મંત્રી અર્જુન રામ મેઘવાલ તથા ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવી સોમનાથ મહાદેવના દર્શન, અભિષેક, ધ્વજા પૂજનનો...