ગુજરાતસોમનાથમાં PM મોદીને જીતાડવા મહાદેવની વિશેષ મહાપૂજા, 400 પારનો સંકલ્પ સિદ્ધ થાય એ માટે પ્રાર્થના By Connect Gujarat 30 Apr 2024 10:57 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસોમનાથના રામ મંદિર સામે જંગલ વિસ્તારમાં ફાટી નીકળી આગ, 30 ફૂટ ઊંચી આગની જ્વાળાઓ જોવા મળી અંદાજે 30 ફૂટ ઊંચી આગની જ્વાળાઓ 1 કિલોમીટર દૂર સુધી જોવા મળતા લોકોમાં અફરાતફરી મચી By Connect Gujarat 06 Mar 2024 13:24 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસોમનાથ : સરકારી જમીનમાં કરાયેલા ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર… છેલ્લા કેટલાક સમયથી ગીર સોમનાથ જિલ્લામાં અને યાત્રાધામ સોમનાથ મંદિરની નજીક દબાણો વધી ગયાં હોવાની ફરિયાદો આવતી હતી. By Connect Gujarat 27 Jan 2024 16:26 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅઢી દાયકા બાદ વેરાવળ-સોમનાથ નગરને પ્રદુષણ મુક્ત બનાવવા પાલિકાએ કમર કસી... ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં 21 એકરની વિશાળ અને કિંમતી જમીન પર કચરાના ગંજથી ભયંકર પ્રદુષણ પણ ફેલાઈ રહ્યું છે By Connect Gujarat 23 Dec 2023 11:56 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભગવાન શ્રીરામની ચરણ પાદુકા સોમનાથ પહોંચી,ભવ્ય સ્વાગત કરાયું ભગવાન શ્રીરામની ચરણ પાદુકા સોમનાથ પહોંચી હતી.દિવ્ય ચરણ પાદુકાની ભગવાન મહાદેવ સન્મુખ વિશેષ પૂજા વિધિ કરવામાં આવી હતી. By Connect Gujarat 20 Dec 2023 11:28 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસોમનાથ મહાદેવના સાનિધ્યે સોમપુરા તીર્થપુરોહિતોનો સામુહિક 1.11 કરોડ શ્રી રામ નામ મંત્ર લેખનનો સંકલ્પ... પ્રથમ જ્યોતિલગ સોમનાથ અને અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર ઐતિહાસિક મહત્વ તેમજ સામ્યતા બન્ને ધરાવે છે. By Connect Gujarat 14 Dec 2023 15:55 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ, મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હરિ અને હરના સાન્નિધ્યમાં આદ્યાત્મ, મનોરંજન અને લોકસંસ્કૃતિના ત્રિવેણી સંગમસમા સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. By Connect Gujarat 23 Nov 2023 11:55 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસોમનાથમાં પ્રારંભ કરાયેલ “રામનામ મંત્ર લેખન યજ્ઞ”માં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જોડાયા... CM ભૂપેન્દ્ર પટેલ ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે પધારેલ હોય, ત્યારે તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. By Connect Gujarat 04 Nov 2023 18:14 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશસોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે પીએમ નરેન્દ્ર મોદીની 5 વર્ષ માટે વરણી કરવામાં આવી By Connect Gujarat 30 Oct 2023 22:01 ISTShare Twitter Share Whatsapp LinkedIn