ધર્મ દર્શન સોમનાથ જ્યોતિર્લિંગ પર બાળકૃષ્ણની પ્રતિકૃતિ સાથે કૃષ્ણ જન્મોત્સવનું ભાતચિત્ર ઊભું કરાયું શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી તેમના ચરણોમાં માખણનો ઘડો ધરવામાં આવ્યો હતો By Connect Gujarat 07 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર, સોમનાથ મંદિરે વહેલી સવારે ભક્તોનું ઘોડાપુર ઉમટયુ આજે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું By Connect Gujarat 28 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સોમનાથનો ધર્મઘ્વજ ભક્તોનો પ્રિય શ્રાવણના પ્રથમ સોમવારે 51 ધ્વજાની પૂજા કરવામાં આવી By Connect Gujarat 21 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પેટા ચૂંટણી માટે મતદાન : ભરૂચ, અરવલ્લી અને ગીર સોમનાથમાં પાલિકાની પેટા ચૂંટણી માટે થયું મતદાન... આજે રવિવારના રોજ રાજ્યભરમાં પાલિકાના વિવિધ વોર્ડમાં ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, By Connect Gujarat 06 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ: પૂર અસરગ્રસ્તો માટે સોમનાથ ટ્રસ્ટ આગળ આવ્યુ,જુઓ શું કરી વ્યવસ્થા ગીર સોમનાથ જીલ્લામાં ભારે વરસાદના પગલે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પુરથી અસરગ્રસ્ત લોકો માટે ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે By Connect Gujarat 21 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : પોલીસ-NDRFની સરાહનીય કામગીરી, વરસાદમાં ફસાયેલા લોકોનું બોટ-ટ્રેક્ટર મારફતે રેસક્યું કર્યું... વેરાવળ-સોમનાથ બાયપાસની સોસાયટીમાં ભરાયું પાણી, રેસ્ક્યૂ બોટ-ટ્રેક્ટર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડાયા. By Connect Gujarat 19 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ: રામમંદિર ઓડિટોરિયમ હોલ સોમનાથ ખાતે યોજાઈ સાંસદ યોગ સ્પર્ધા,અનેક સ્પર્ધકોએ લીધો ભાગ ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ખાતે સાંસદ યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ હતું જેમાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો By Connect Gujarat 28 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વેરાવળમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે યોગાસન પ્રોટોકોલ તાલીમ, યોગ-જાગરણ રેલી યોજાય... યોગ અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા શુભહેતુસર ગુજરાતના તમામ જિલ્લાઓમાં યોગના વિવિધ કાર્યક્રમો યોજાય રહ્યા છે By Connect Gujarat 03 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સોમનાથ ટ્રસ્ટનું સેવાકાર્ય : આંગણવાડીના 10 હજાર બાળકોને 2500 કિલો કેરીઓનું વિતરણ કરાયું... શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મનોરથમાં ઉપયોગમાં લેવાયેલ 2500 કિલો કેસર કેરી વેરાવળ તાલુકાની 324 આંગણવાડીઓમાં 10 હજાર બાળકોને વિતરણ કરવામાં આવી હતી, By Connect Gujarat 03 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn