સુરત : સૈયદપુરા ગણપતિ પંડાલ પર પથ્થરમારામાં 23 આરોપીઓના બે દિવસના કોર્ટે રિમાન્ડ કર્યા મંજુર
સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારો કરીને ગણેશજીની મૂર્તિ ખંડિત કરવાની ઘટના બાદ કોમી તંગદિલી વ્યાપી ગઈ હતી,આ ઘટનામાં પોલીસે 27 આરોપીઓની ધરપકડ કરી હતી,