ઓડિશામાં તપસ્વિની એક્સપ્રેસ પર પથ્થરમારો થતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો
અજાણ્યા લોકોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો જેના કારણે એસી કોચનો કાચ તૂટી ગયો હતો આ ઘટના બાદ મુસાફરોમાં ગભરાટનો માહોલ છે. હાલમાં આ મામલાની તપાસ ચાલી રહી છે.
અજાણ્યા લોકોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો જેના કારણે એસી કોચનો કાચ તૂટી ગયો હતો આ ઘટના બાદ મુસાફરોમાં ગભરાટનો માહોલ છે. હાલમાં આ મામલાની તપાસ ચાલી રહી છે.
નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબના મકબરા પર થયેલા વિરોધ પ્રદર્શન બાદ ફાટી નીકળેલી હિંસાના સંદર્ભમાં 50 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે અનેક વાહનો અને જેસીબીને આગ લગાડવા, તોડફોડ અને પથ્થરમારા જેવી ઘટનાઓની તપાસ શરૂ કરી છે.
શ્વાન બાબતે પાડોશીઓ વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં વાયરલ વિડિયોના આધારે પોલીસે 6 ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજી નજીક યાત્રિકો ભરેલી ખાનગી લક્ઝરી બસ પર પથ્થરમારાની ઘટના બની હતી.જેના કારણે બસમાં સવાર યાત્રિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
નવસારીમાં શનિવારે મોડી રાત્રે શહેરની શાંતિ ડહોળાઈ તેવી ઘટના સર્જાઈ હતી.જેમાં પાર્કિંગ બાબતે જૂથ અથડામણ સર્જાઈ હતી,અને પથ્થરમારો પણ થયો હતો,
થ્થરોના કારણે લોકોની ઊંઘ ઊડી ગઈ છે. પહેલા લાગતી અફવાં બાદમાં સ્થાનિકોના અનુભવ બાદ હકીકત થતાં ભેદી પથ્થર મારનારને શોધવા પોલીસ અને હોમગાર્ડના જવાનો પણ કામે લાગ્યા
સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારો કરીને ગણેશજીની મૂર્તિ ખંડિત કરવાની ઘટના બાદ કોમી તંગદિલી વ્યાપી ગઈ હતી,આ ઘટનામાં પોલીસે 27 આરોપીઓની ધરપકડ કરી હતી,