દેશ રામનવમી નિમિત્તે પશ્ચિમ બંગાળમાં બે સ્થળોએ હિંસા,પથ્થરમારો અને આગચંપીના બનાવ રામ નવમી નિમિત્તે પશ્ચિમ બંગાળમાં બે સ્થળોએ હિંસા થઈ હતી. મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગા શહેરમાં મસ્જિદ પાસે જુલૂસ કાઢવામાં આવ્યા બાદ બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. By Connect Gujarat 18 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા:એકતાનગરમાં હનુમાન ચાલીસા બંધ કરાવવા મુદ્દે ટોળાનો પથ્થરમારો, 3 ઇજાગ્રસ્ત બાપોદ વિસ્તારમાં ઘટનાને પગલે ACP, DCP કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો By Connect Gujarat 14 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : અભદ્ર ટિપ્પણી મામલે નવાપુરા પોલીસ મથક બહાર 2 જુથ વચ્ચે પથ્થરમારો, 11 શખ્સોની ધરપકડ... નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત મોડી રાત્રે સોશિયલ મીડિયા પર ધાર્મિક ટિપ્પણીના મામલે પથ્થમારો થતા ચકમચ ઝરી હતી. By Connect Gujarat 23 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : સાવલીમાં જૂની અદાવતમાં 2 કોમ વચ્ચે થયો પથ્થરમારો, 3 યુવાનો ઇજાગ્રસ્ત... વડોદરા જિલ્લાના સાવલીમાં 2 કોમના યુવકો વચ્ચે અગાઉ થયેલી મારામારીની અદાવતમાં સામ સામે પથ્થરમારો થયો હતો. By Connect Gujarat 29 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : રામજીની શોભાયાત્રા પર પથ્થરમારામાં 10 લોકોને ઈજા, ભોજ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ભોજ ગામમાં નીકળેલી રામજીની શોભાયાત્રા નીકળતા જ પથ્થરમારો થયો હતો. By Connect Gujarat 22 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગૃહપ્રધાન હર્ષ સંઘવી હતા એ જ વંદેભારત ટ્રેન પર રાજકોટ નજીક થયો પથ્થરમારો,રેલ્વે પોલીસે તપાસ શરૂ કરી રાજકોટમાં ગઈકાલે રાત્રે 9 વાગ્યાની આસપાસ એક ઘટના બની હતી, By Connect Gujarat 08 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : શૌર્ય જાગરણ યાત્રા પર પથ્થરમારા બાદ પોતાના પર હુમલાની વિધર્મીએ કરી હતી ખોટી ફરિયાદ : પોલીસ સેલંબા ગામે બજરંગ દળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં 2 જુથ સામસામે આવી જઈ પથ્થરમારો થતાં ગામમાં કરફ્યુ જેવો માહોલ સર્જાયો હતો. By Connect Gujarat 10 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : ગણેશ વિસર્જન યાત્રા વેળા મંજુસરમાં 2 જૂથ વચ્ચે બબાલ, 5 લોકોની અટકાયત... ગણપતિની વિસર્જન યાત્રા પર પથ્થરમારો થતાં ભારે દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. તો બીજી તરફ, આક્રોશના પગલે મંજુસર ગ્રામ પંચાયત પાસે ચોકમાં ગ્રામજનોએ રામધૂન બોલાવી હતી By Connect Gujarat 29 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા: સેલંબામાં બજરંગ દળની યાત્રા પર પથ્થરમારો,પોલીસે ટિયર ગેસના સેલ છોડ્ય બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા પર સેલંબા ખાતે વિધર્મી લોકોએ પથ્થરમારો કર્યો By Connect Gujarat 29 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn