રાહુલ ગાંધીના નિવેદન બાદ ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી.
રાહુલ ગાંધીના ગઈકાલના સંસદમાં નિવેદન બાદ મોડી રાતથી વિવાદ શરૂ થયો હતો. રાતે 4 વાગ્યે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર બજરંગ દળ અને VHPના કાર્યકરોએ તોફાન કર્યું હતું.
રાહુલ ગાંધીના ગઈકાલના સંસદમાં નિવેદન બાદ મોડી રાતથી વિવાદ શરૂ થયો હતો. રાતે 4 વાગ્યે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર બજરંગ દળ અને VHPના કાર્યકરોએ તોફાન કર્યું હતું.
રામ નવમી નિમિત્તે પશ્ચિમ બંગાળમાં બે સ્થળોએ હિંસા થઈ હતી. મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગા શહેરમાં મસ્જિદ પાસે જુલૂસ કાઢવામાં આવ્યા બાદ બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી.
બાપોદ વિસ્તારમાં ઘટનાને પગલે ACP, DCP કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો
નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત મોડી રાત્રે સોશિયલ મીડિયા પર ધાર્મિક ટિપ્પણીના મામલે પથ્થમારો થતા ચકમચ ઝરી હતી.
વડોદરા જિલ્લાના સાવલીમાં 2 કોમના યુવકો વચ્ચે અગાઉ થયેલી મારામારીની અદાવતમાં સામ સામે પથ્થરમારો થયો હતો.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ભોજ ગામમાં નીકળેલી રામજીની શોભાયાત્રા નીકળતા જ પથ્થરમારો થયો હતો.
રાજકોટમાં ગઈકાલે રાત્રે 9 વાગ્યાની આસપાસ એક ઘટના બની હતી,
સેલંબા ગામે બજરંગ દળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં 2 જુથ સામસામે આવી જઈ પથ્થરમારો થતાં ગામમાં કરફ્યુ જેવો માહોલ સર્જાયો હતો.