સુરત : અશ્વિનીકુમાર મેઈન રોડને અડીને આવેલ સરસ્વતી સ્કૂલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો
સુરતમાં અશ્વિનીકુમાર રોડ પર આવેલી સરસ્વતી વિદ્યાલયમાં આજે લાઇબ્રેરીમાં એસીમાં બ્લાસ્ટ સાથે આગ લાગી ગઈ હતી. જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.
સુરતમાં અશ્વિનીકુમાર રોડ પર આવેલી સરસ્વતી વિદ્યાલયમાં આજે લાઇબ્રેરીમાં એસીમાં બ્લાસ્ટ સાથે આગ લાગી ગઈ હતી. જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.
ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે સાયબર ક્રાઈમ સેમિનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીની તિશા તમાકુવાલાએ GTUમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને કોલેજનું ગૌરવ વધાર્યું હતું.
ભરૂચના ભોલાવ ખાતે આવેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીનીઓએ GTU ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
રાજ્યભરમાં ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું, ત્યારે સુરતમાં પણ ABVPના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ યુનિવર્સિટી બહાર એકઠા થયા હતા,
ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા તા. 28 ઓક્ટોબર-2024ના રોજ જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, મેનેજમેન્ટ ક્વોટા હેઠળના જનજાતી વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતો પ્રતિભાશાળી વિદ્યાર્થી કાર્તિકસિંહ ભરતસિંહ ગોહિલએ પોતાની કલાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે.
ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી-ગાંધીનગર દ્વારા વડોદરા ખાતે ગુજરાત ઓપન એથલેટિક મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચના 2 સ્પર્ધકોએ ઉત્કૃષ્ટ દેખાવ કરી 400 મીટર દોડમાં ગોલ્ડમેડલ મેળવી ભરૂચનું ગૌરવ વધાર્યું છે.