ભરૂચ: શ્રી ગણેશ સુગર વટારીયાની પીલાણ સીઝનનો પ્રારંભ !
ભરૂચના વાલિયાની શ્રી ગણેશ સુગર વટારીયાની પીલાણ સીઝનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પિલાણ સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ભરૂચના વાલિયાની શ્રી ગણેશ સુગર વટારીયાની પીલાણ સીઝનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પિલાણ સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
સફેદ માખીનો કહેર ખેડૂતોની ચિંતાનું કારણ બન્યો છે,શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ વધતા ખેડૂતો લાચાર બન્યા છે.15 હજાર એકર શેરડીના પાકમાં નુક્સાનીનો અંદાજ સેવાઈ રહ્યો છે.
ભરૂચ જિલ્લાના વાલિયાના વટારિયા ખાતેની શ્રી ગણેશ સુગર ખાતે સંસ્થાના ગ્રામ પ્રતિનિધિ અને ખેડૂત સભાસદ મિત્રો સાથે આગામી શેરડી પિલાણ સીઝનના આયોજનના ભાગરૂપે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
વટારીયા સુગર. ફેકટરીની કસ્ટોડીયન કમિટીએ ગત સીઝન કરતાં શેરડીના ભાવ ઓછા આપતા આજરોજ સુગર ફેક્ટરી ખાતે સભાસદોએ પહોંચી વિરોધ નોંધાવ્યો હતો.
તાલુકા સુરજપુરા ગામનો ખેડૂત આત્માનિર્ભર બન્યો છે. ખેડૂતે કંટાળી હવે શેરડીમાંથી દેશી ગોળ બનાવવાનું શરૂ કરી દીધું છે
સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો હવે પરંપરાગત ખેતીને બદલે બાગાયત અને રોકડીયા પાકના વાવેતર તરફ વળ્યા છે.
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શેરડીના ઉત્પાદનમાં દર વર્ષે ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે સુરત જિલ્લાના સાયણ પંથકમાં શેરડી પકવતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે.
દક્ષિણ ગુજરાતનો સૌથી મહત્વનો પાક એવો શેરડીનો પાક અહીના વિસ્તારમાં ખૂબ જ વિપુલ પ્રમાણમાં થાય છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં સુગર મિલો પણ ધમધમી રહી છે