સુરત : અમરોલી સ્વામીનારાયણ મંદિરના મહંતે કર્યો વાણીવિલાસ, શ્રધ્ધાળુઓએ કરી મહંતની ધોલાઇ
સુરતના અમરોલીના સ્વામીનારાયણ મંદિરના મહંતને નાગબાઇ માતાની સરખામણી સુંદર સ્ત્રી સાથે કરવાનું ભારે પડી ગયું છે.
સુરતના અમરોલીના સ્વામીનારાયણ મંદિરના મહંતને નાગબાઇ માતાની સરખામણી સુંદર સ્ત્રી સાથે કરવાનું ભારે પડી ગયું છે.
સુરતના વાલક પાટિયા પાસે સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા અદ્યતન હોસ્ટેલના પ્રથમ ફેઝનું ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદીના હસ્તે કરાયું હતું.
કેન્દ્ર સરકારે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કરોડો કામદારો માટે 26 ઓગસ્ટના રોજથી ઈ-શ્રમ પોર્ટલ લોન્ચ કરી છે.
કેમિકલ, કોલસાના ભાવમાં સતત વધારો, 100 જેટલા પ્રોસેસર્સ હાઉસ બંધ થવાની કગાર પર.
કોંગ્રેસે ન્યાય યાત્રાને લઈને યોજી પત્રકાર પરિષદ, બે સપ્તાહમાં 22 હજારથી વધુ પરિવારોની મુકલાકાત.
સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો, મહારાષ્ટ્ર ખાતે લઇ જઇ સગીરા સાથે બાંધ્યા હતાં શારીરીક સંબંધો.