સુરત : કોરોનાના કેસમાં વધારો થતાં મનપાએ લીધા આકરાં નિર્ણયો, લોકો પાસે કરાવાશે નિયમોની સખત અમલવારી...
ઘણા દિવસોથી થઈ રહ્યો છે કોરોનાના કેસમાં વધારો, મનપા દ્વારા કેટલાક આકરાં નિર્ણયો લેવામાં આવ્યા
ઘણા દિવસોથી થઈ રહ્યો છે કોરોનાના કેસમાં વધારો, મનપા દ્વારા કેટલાક આકરાં નિર્ણયો લેવામાં આવ્યા
ગુજરાતમાં દારૂબંધી હોવાથી દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવો કિમીયો અજમાવી રહયાં છે.
શતાબ્દી ટ્રેનને કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી અને સાંસદ દર્શના જરદોશ તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
સુરત જિલ્લાના મહુવા તાલુકાની કોલેજોમાં વિદ્યાર્થીઓએ DGVCLની વિદ્યુત સહાયકની ભરતી માટે પરીક્ષા આપી હતી.
સુરતમાં ઠંડીનોચમકારો વધતા પ્રાણી સંગ્રહાલયમાં વન્ય જીવો માટે હીટરની વ્યવસ્થા કરવામાં આવી.
સુરત શહેર તથા જીલ્લામાં કોરોના કાળ દરમ્યાન મોતને ભેટેલા મૃતકોને કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા અનોખી રીતે શ્રદ્ધાંજલિ પાઠવાય હતી.
સુરતના અમરોલી સ્થિત હળપતિવાસમાં પતિએ પત્ની પર ચારિત્ર્યની શંકા રાખી ઢોરમાર મારી માથામાં કુકરના ઘા ઝીંકતા મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.