સુરત : વરિયાવમાં બાળક ખુલ્લી ગટરમાં પડીને મોતને ભેટવાના મામલે SMCના જવાબદારો સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દર્જ
સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે વરસાદી ગટરના ખુલ્લા ઢાંકણામાંથી નીચે પડેલા બે વર્ષના એક માસૂમ બાળકે જીવ ગુમાવવો પડ્યો છે.
સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે વરસાદી ગટરના ખુલ્લા ઢાંકણામાંથી નીચે પડેલા બે વર્ષના એક માસૂમ બાળકે જીવ ગુમાવવો પડ્યો છે.
સુરત શહેર તથા જીલ્લામાં વધતાં આત્મહત્યાના બનાવો રોકવા માટે પોલીસ દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. જે કમિટી દ્વારા NGOને સાથે રાખી કામગીરી કરવામાં આવી રહી છે.
સુરતના હજીરા પાસે ડમ્પર અને ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી.સર્જાયેલા અકસ્માતમાં બંને કદાવર વાહનો પલટી મારી ગયા હતા,
કાપડ નગરી સુરતના ન્યુ કતારગામ વિસ્તારમાં ગતરોજ સાંજે 5:00 વાગ્યાની આસપાસ બે વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં પડ્યું હતું જેનો હજુ સુધી કોઈ પત્તો લાગી શક્યો નથી ત્યારે ફાયર વિભાગ દ્વારા ફરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે
નવસારીનો યુવક પેટના દુખાવાના દર્દથી પીડાતો હતો,જોકે સુરતની ખાનગી હોસ્પિટલના તબીબની બેદરકારીના પરિણામે યુવકે જીવ ગુમાવ્યો હોવાનો આરોપ તેના પરિવારજનોએ લગાવ્યો હતો.
સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલ હોસ્પિટલના તબીબ સામે છેડતીના આરોપસર મારામારી કરનાર વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત રેલવે સ્ટેશન પર એક વ્યક્તિએ તંત્રની ચિંતામાં વધારો કર્યો હતો,માનસિક અસ્થિર યુવક ટ્રેન ના એન્જીન ઉપર ચઢી ગયો હતો,જેના કારણે રેલ વ્યવહાર ખોરવાય ગયો હતો.
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભની યાત્રા અર્થે શ્રદ્ધાળુઓ માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા GSRTCની વોલ્વો બસની સુવિધા શરૂ કરવામાં આવી છે