સુરત : 10 દિવસની પૂજા-અર્ચના બાદ ભારે હૈયે શ્રીજીનું વિસર્જન
ગુજરાત | Featured | સમાચાર, સુરત શહેર તથા જીલ્લામાં 10 દિવસની પૂજા અર્ચના બાદ આજે અનંત ચૌદશના દિવસે ભારે હૈયે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે.
ગુજરાત | Featured | સમાચાર, સુરત શહેર તથા જીલ્લામાં 10 દિવસની પૂજા અર્ચના બાદ આજે અનંત ચૌદશના દિવસે ભારે હૈયે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે.
ગણેશ વિસર્જનની તૈયારીઓમાં વહીવટી તંત્ર વ્યસ્ત બન્યું, શ્રીજીની મોટી મૂર્તિનું વિર્સજન શક્ય ન હોવાથી આયોજન. દર વર્ષની જેમ આ વર્ષે પણ તંત્ર દ્વારા વિશેષ આયોજન.
ગુરુકુળના 300થી વધુ બાળકો દ્વારા કરાયું અનોખુ પૂજન, બાળકોએ માતા અને પિતાનું પૂજન કરી ધન્યતા અનુભવી. પરમસુખ ગુરુકુળના આયોજનને સૌકોઈ લોકોએ બિરદાવ્યું.
શહેર-જીલ્લામાં પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું, રોગચાળા સામે મનપાનું આરોગ્ય વિભાગ સજ્જ બન્યું. આરોગ્ય વિભાગ દ્વારા ઠેર ઠેર સર્વે હાથ ધરવામાં આવ્યો, વિવિધ વિસ્તારોમાંથી મચ્છરની ઉત્પત્તિના સ્થાન મળ્યા, મનપા દ્વારા 9 હજાર લોકોને નોટીસ આપવામાં આવી.
સુરત શહેરમાં સૈયદપુરા ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ દ્વારા વધુ સતર્કતા દાખવીને તહેવારોમાં શાંતિ સલામતી અને સુરક્ષા જળવાય રહે તે માટે તૈયારી ઓ પૂર્ણ કરી છે.
સુરત શહેરમાં રોગચાળાએ માથું ઉંચકતા હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે.ડેન્ગ્યુ અને મલેરિયા સહિતની બીમારીનો વ્યાપ વધતાં ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખ્યો હતો
સુરતમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે સુરતના પુણાગામ વિસ્તારમાં 4 વર્ષિય બાળકનું તાવના કારણે મોત પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.
સુરત શહેરના ઉધના ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂ. 4.72 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ નવીન અધ્યતન સુવિધા સાથેના ડેપો અને વર્કશોપનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.