સુરત : આસ્થા ગ્રૂપ દ્વારા આયોજિત સુરતથી અંબાજી સાઇકલ યાત્રા, સાયકલીસ્ટોમનુ કરાયું સ્વાગત....
સુરત થી અંબાજી મુકામે 450 Km નું અંતર કાપી સાયક્લિંગ કરી અંબાજી મંદિર પહોચશે.
સુરત થી અંબાજી મુકામે 450 Km નું અંતર કાપી સાયક્લિંગ કરી અંબાજી મંદિર પહોચશે.
ઈઝરાયલ અને પેલેસ્ટાઈન-ગાઝાપટ્ટી વચ્ચે શરૂ થયેલા યુદ્ધના કારણે સુરતથી ઈઝરાયલ વચ્ચે લગભગ 4200 કરોડના હીરાના વેપારને અસર થઈ છે.
સુરત શહેર તથા જિલ્લામાં એકતરફ ડેન્ગ્યૂ અને મલેરિયાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.
અવારનવાર અકસ્માતોની ઘટના સામે આવતી રહે છે ત્યારે આજે વધુ એક અકસ્માત સુરતના કામરેજના ઉંભેળ ગામ પાસે નેશનલ હાઇવે 48 પર સર્જાયો હતો.
જિલ્લામાંથી ક્યારેક બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ દારૂ તો ડુપ્લીકેટ મસાલા તો પછી ક્યારેક ડુપ્લીકેટ ઘી બનાવતું કારખાનું અથવા ગોડાઉન ઝડપાતા રહે છે.
પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને ઓલપાડ તાલુકાના અસ્નાબાદ ગામે 'અમૃત્ત કળશ યાત્રા' યોજાઈ હતી
ગરબા ક્લાસમાં જતો હતો. માતા-પિતા પણ એની દરેક ઈચ્છાઓ પૂરી કરવામાં જ ખુશ રહેતા હતા. રાજના નખમાં પણ કોઈ રોગ ન હતો.
દેગડીયા ગામે અજગર દેખા દેતા યુવાનોએ અજગરનું રેસક્યું કરી વન વિભાગને સોંપ્યો