સુરત : વિધ્નહર્તાની વિસર્જન યાત્રા માટે પોલીસ સજ્જ, AI-CCTV કેમેરા સહિત હજારો પોલીસકર્મીઓ રહેશે તૈનાત...
સુરત શહેરમાં અંદાજિત 81 હજાર ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. તેમજ ગણેશ વિસર્જન માટે શહેરમાં કુત્રિમ ઓવારા બનાવવામાં આવ્યા છે.
સુરત શહેરમાં અંદાજિત 81 હજાર ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. તેમજ ગણેશ વિસર્જન માટે શહેરમાં કુત્રિમ ઓવારા બનાવવામાં આવ્યા છે.
બિહારમાં વિપક્ષની 'મતદાર અધિકાર યાત્રા'ની રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
સુરતના ઉધનામાં એક ફેકટરીના માલિકને બાળક મજૂરી કરાવતા હોવાની ધાકધમકી આપી રૂપિયા 5100નો તોડ કરનાર બે કથિત પત્રકારની પોલીસે ધરપકડ કરી હતી.
ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના 3000 પાનાના રિપોર્ટ અને મોબાઈલ ફોનની ચેટ્સના આધારે જાણવા મળ્યું છે કે મૃતક શિક્ષિકા અને એક કિશોર વચ્ચે શારીરિક સંબંધો હતા અને ગર્ભપાત પણ કરાવવામાં આવ્યો હતો.
સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા વોટર મીટર લગાડવામાં આવ્યા હતા. જોકે, વોટર મીટર અંગે વિવાદ ઊભો થતાં હવે મનપાએ અલગથી પાણી ચાર્જ વસૂલવાના નિર્ણયને બદલવાની ફરજ પડી છે.
સુરત જિલ્લા શિક્ષણાધિકારી ડો.ભગીરથસિંહ પરમારે જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે.
સુરત શહેરના રામનગરમાં રહેતી 7 વર્ષીય માસુમ બાળકી બીમારીમાં સપડાયા બાદ મોતને ભેટતા ફફડાટ વ્યાપી ગયો હતો.અને પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
સુરતના સ્ટીલ મેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા ભારતીય એથ્લીટ વિસ્પી ખરાડીએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે,